ઉલમા અને બુઝુર્ગોની બેઅદબી પોતાનુંજ નુકસાન છે

હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ(રહ.) એક વખત કોઈકને નસીહત કરતા વેળા ઈરશાદ ફરમાવ્યુઃ

“ઉલમા અને બુઝુર્ગોની બે અદબી અથવા તેમની બદગુમાની એ તો ઘણી મોટી વાત છે, સામાન્ય માણસ સામાન્ય મુસલમાનની આબરૂ રેઝી અને બદગુમાની એ કોઈપણ રીતે જાઈઝ નથી, બઘા બુઝુર્ગો અને ઉલમા માંથી ખુદાનખ્વાસ્તા અગર કોઈની બેઅદબી થઈ ગઈ હોત તો યાદ રાખજો પોતાનું બઘુજ ગુમાવી દેશો.” (મલફુઝાતે શૈખ, ભાગ-૧, પેજ નં- ૬૩)

Source: https://ihyaauddeen.co.za/?p=6757


 

Check Also

મદ્રસાના માલમાં એહતિયાત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે હઝરત …