દરેક માણસને પોતાની ઈસ્લાહ(સુઘાર)ની ફિકરની જરૂરત છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“આજકલ આ રોગ પણ સામાન્ય થઈ ગયો છે કે ઘણાં લોકો બીજાનાં પછાડી પડેલા છે માત્ર પોતાની ફિકર નથી અને હું ચાહું છું કે દરેક માણસ પોતાની ફિકર માં લાગી જાય તો ઘણી જલદી બઘાની ઈસલાહ થઈ જાય અને ઘણાં બઘા નકામાં અને બેકાર કામોથી નજાત થઈ જાય(મુક્તિ મળી જાય).” (મલફૂઝાત હકીમુલ ઉમ્મત(રહ.) પેજ નં- ૩૯૯, વોલ્યુમ નંબર-૬)

Source: https://ihyaauddeen.co.za/?p=7723


 

Check Also

મદ્રસાના માલમાં એહતિયાત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે હઝરત …