દરેક માણસને પોતાની ઈસ્લાહ(સુઘાર)ની ફિકરની જરૂરત છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“આજકલ આ રોગ પણ સામાન્ય થઈ ગયો છે કે ઘણાં લોકો બીજાનાં પછાડી પડેલા છે માત્ર પોતાની ફિકર નથી અને હું ચાહું છું કે દરેક માણસ પોતાની ફિકર માં લાગી જાય તો ઘણી જલદી બઘાની ઈસલાહ થઈ જાય અને ઘણાં બઘા નકામાં અને બેકાર કામોથી નજાત થઈ જાય(મુક્તિ મળી જાય).” (મલફૂઝાત હકીમુલ ઉમ્મત(રહ.) પેજ નં- ૩૯૯, વોલ્યુમ નંબર-૬)

Source: https://ihyaauddeen.co.za/?p=7723


 

Check Also

એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સુધાર) ની …