કુર્બાનીનું ગોશ્ત ગૈર મુસ્લિમોને આપવુ

સવાલ- શું કુર્બાનીનું ગોશ્ત ગૈર મુસ્લિમોને આપવુ જાઈઝ છે?

જવાબ- હાં, કુર્બાનીનું ગોશ્ત ગૈર મુસ્લિમોને આપવુ જાઈઝ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ويهب منها ما شاء للغني والفقير والمسلم والذمي كذا في الغياثية (الفتاوى الهندية ۵/۳٠٠)

ويهب منها ماشاء لغنى ولفقير ولمسلم وذمي (حاشية الطحطاوى على الدر المختار ٤/۱٦٦)

ويهب منه ما شاء لغني أو فقير أو مسلم أو ذمي (المحيط البرهاني ٦/۹٤)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/169

Check Also

સજ્દા-એ-તિલાવત માટેના મમ્નૂ’ સમય

​સવાલ: જો કોઈ વ્યક્તિ કુરાન-મજીદની તિલાવત કરે અને તે સજ્દાની આયત પઢે, તો તે કયા …