હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની સખાવત

أوصى سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه لكل من شهد بدرا بأربعمائة دينار، فكانوا مائة رجل (كان مائة من أهل بدر أحياء عند وفاته).

وكذلك أوصى بخمسين ألف دينار فِي سبيل اللّه. (من أسد الغابة ٣/٣٨٠)

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ)એ તેમની વફાત પહેલા વસિયત કરી હતી કે તેમની વફાત પછી, જંગે-બદ્રમાં ભાગ લેનાર દરેક સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ)ને ચારસો દિનાર આપવામાં આવે. તે સમયે જંગે-બદ્રમાં ભાગ લેનાર સહાબા-એ-કિરામોમાંથી સો હ઼યાત હતા.

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુએ આ પણ વસીયત કરી હતી કે તેમના માલમાંથી પચાસ હજાર દિનાર અલ્લાહના રસ્તામાં આપવામાં આવે.

(હ઼યાત = જીવંત)

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ

شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى …