ઝિયારત કે ઉમરાહનો તવાફ વજુ વગર કરવો

સવાલ: જો કોઈ વ્યક્તિ વુઝૂ કર્યા વિના તવાફ-એ-ઝિયારત અથવા ઉમરાનો તવાફ કરે, તો તેના સંબંધમાં શરિયતમાં શું હુકમ છે?

જવાબ: તેના પર એક દમ વાજીબ થશે; પરંતુ, જો તે તવાફનું પુનરાવર્તન (રિપીટ) કરે છે જે તવાફ તેણે વુઝૂ કર્યા વિના કર્યો હતો, તો વાજીબ થયેલ દમ તેના પરથી હટી જશે.

(હવાઈજે-અસલિય્યાહ =અસલ જરૂરતો)

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

Check Also

વુઝૂમાં આંખોના ખૂણામાંથી મેલ દૂર કરવો

સવાલ: મેં સવારે વુઝૂ કર્યું અને ફજરની નમાઝ અદા કરી. ત્યારબાદ મેં જોયું કે મારી …