
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
મશવરહ એક મોટી વસ્તુ છે, અલ્લાહ ત’આલા નો વ’અ્દહ (વચન) છે કે જ્યારે તમે મશવરહ માટે અલ્લાહ પર ભરોસો રાખીને સારી રીતે દટી ને બેસશો, તો ઉઠવા પહેલાં તમને સીધા રસ્તા ની તૌફીક મળી જશે. (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં-૧૨૬)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી