તજવીદનાં કાયદાવોની રિઆયતની સાથે કુર્આને કરીમ પઢવુ

સવાલ– શું તરાવીહની નમાઝમાં કુર્આનની તિલાવત તજવીદની સાથે પઢવુ જરૂરી છે? ઘણી વખત જલદીથી પઢવાનાં કારણે તિલાવત તજવીદની સાથે નથી થતી?

જવાબ- કુર્આને કરીમને તજવીદની સાથે પઢવુ વાજીબ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

સજ્દા-એ-તિલાવત માટેના મમ્નૂ’ સમય

​સવાલ: જો કોઈ વ્યક્તિ કુરાન-મજીદની તિલાવત કરે અને તે સજ્દાની આયત પઢે, તો તે કયા …