બાપનું પોતાનાં માલથી પોતાનાં માલદાર બાળકોની તરફથી સદકએ ફિત્ર અદા કરવુ

સવાલ– જો બાપ પોતાનાં માલદાર બાળકોનો સદકએ ફિત્ર પોતાનાં વ્યક્તિગત માલથી અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?

જવાબ- હાં, તેઓનાં સદકએ ફિત્ર અદા થઈ જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ

સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? …