એતેકાફનાં દરમિયાન હાફિઝે કુર્આનનું તરાવીહ પઢાવાની નિય્યતથી મસ્જીદથી નિકળવુ

સવાલ– જો કોઈ હાફિઝે કુર્આન એતેકાફમાં બેસેલો છે તરાવીહ પઢાવવા માટે મસ્જીદથી નિકળી જાય, તો તેનો એઅતેકાફનો શું હુકમ છે? શું તેનો એઅતેકાફ ટૂટી જશે?

જવાબ- જો તે તરાવીહ પઢાવવા માટે મસ્જીદથી નિકળી જાય, તો તેનો સુન્નત એઅતેકાફ ટૂટી જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

ફર્ઝ ગુસલ વખતે કાનની બૂટના સૂરાખના અંદરના ભાગને ધોવુ

સવાલ: શું ગુસલ કરતી વખતે કાનની બૂટના છિદ્રના અંદરના ભાગને ધોવુ ફર્ઝ છે? જવાબ: હા, …