નફલી એતેકાફનાં માટે રોઝો રાખવુ

સવાલ– શું મસ્જિદમાં નફલી એતેકાફ કરવા માટે રોઝો રાખવુ જરૂરી છે?

જવાબ-નહીં, મસ્જિદમાં નફલી એતેકાફ કરવા માટે રોઝો શર્ત નથી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …