આપણાં પૂર્વજોનાં અખલાક

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ  

“આપણે આપણાં પૂર્વજો(મોટાવો)નાં મુઅલ્લીક સાંભળ્યુ છે કે લોકો તેઓનાં હાલાત જોઈને અને તેઓની સૂરતોંને જોઈને જ મુસલમાન થઈ જાતા હતા અને એક આપણે છે કે આપણાં અખલાક જોઈને લોકો ક્યાં જાય.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૬૩)

Source: https://ihyaauddeen.co.za/?p=8474


Check Also

મદ્રસાના માલમાં એહતિયાત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે હઝરત …