હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહમતુલ્લાહિ અલૈહિએ એક વાર ઇરશાદ ફરમાવ્યું: “જી હા! આજ-કાલ બે-પર્દગીનો જોર છે. મોટા ફિત્નાનો જમાનો છે. આ એતિરાઝ (વાંધો) કરવામાં આવે છે કે આ પર્દો ઓરતોને કૈદમાં રાખવું છે. હું કહું છું કે આ કૈદ નથી; બલ્કે હિફાઝત છે, જે દરેક નફીસ (કીમતી અને ઉમદા) …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી