عن عمار بن ياسر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن الله وكل بقبري ملكا أعطاه الله أسماء الخلائق فلا يصلي علي أحد إلى يوم القيامة إلا أبلغني باسمه واسم أبيه هذا فلان بن فلان قد صلى عليك (رواه البزار كما في الترغيب والترهيب، الرقم: …
اور پڑھوMonthly Archives: September 2026
ફઝાઇલે-આમાલ – ૩૯
હઝરત અલી ઇબ્ને મઅબદ (રહ.) કા કિરાયાકે મકાનસે તહરીરકો ખુશ્ક કરના અલી ઈબ્ને મઅબદ (રહ.) એક મુહદ્દિષ હૈ. ફરમાતે હૈ, મેં એક કિરાયાકે મકાનમેં રહતા થા. એક મરતબા મેંને કુછ લિખ્ખા ઔર ઉસકો ખુશ્ક કરનેકે લિએ મિટ્ટીકી ઝરૂરત હૂઈ. કચ્ચી દીવાર થી. મુઝે ખ્યાલ આયા કે ઉસ પરસે ઝરા સી …
اور پڑھوસૂરહ-નાસની તફસીર
قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ﴿١﴾ مَلِكِ النَّاسِ ﴿٢﴾ إِلَٰهِ النَّاسِ ﴿٣﴾ مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ﴿٤﴾ الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ﴿٥﴾ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ ﴿٦﴾ તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ લોકોને) કહો કે હું પનાહ માંગું છું લોકોના રબ પાસે (૧) લોકોના બાદશાહ પાસે (૨) લોકોના મા’બૂદ પાસે (૩) તે વસવસો નાંખવા વાળા ના શર થી, જે પાછળ હટી …
اور پڑھوનફ્લ નમાઝ તોડવાની કઝા
સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ શરૂ થઈ ગઈ. મેં તરત જ મારી બે રકાત નફ્લ નમાઝમાંથી નીકળવા માટે સલામ ફેરવી લીધુ. શું મારા પર વાજિબ છે કે હું એ બે રકાતની કઝા કરું, જેને મેં શરૂ કરીને તોડી દીધી? જવાબ: …
اور پڑھوરસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો સહાબા-એ-કિરામને હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ પાસેથી કુરઆને-મજીદ શીખવાનો હુકમ
خاطب رسول الله صلى الله عليه وسلم الصحابة رضي الله عنهم فقال: خذوا القرآن من أربعة من عبد الله بن مسعود – فبدأ به -، وسالم مولى أبي حذيفة، ومعاذ بن جبل، وأبي بن كعب رضي الله عنهم (صحيح البخاري، الرقم: ٣٨٠٨) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમને મુખાતબ …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી