Monthly Archives: September 2026

ત્રણ તબકાઓમાં ખુસૂસિયતથી જવું

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહબ રહમતુલ્લાહિ અલૈહએ એક વખત ઇરશાદ ફરમાવ્યું: આપણી તબ્લીગમાં કામ કરવા વાળાઓએ ત્રણ તબકાઓમાં ત્રણ જ મકાસિદ માટે ખુસૂસિયતથી જવું જોઈએ: ૧. ઉલમા અને સુલહા (અલ્લાહના નેક બંદાઓ)ની ખિદમતમાં દીન શીખવા અને દીનના સારા અસરાત (અસર) લેવા માટે. ૨. પોતાનાથી કમ દર્જાના લોકોમાં દીની વાતોને ફેલાવવાના …

اور پڑھو

હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ પર રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમનો એતેમાદ (ભરોસો)

قال رسول الله صلى الله عليه وسلم: لو كنت مؤمرا أحدا (على جيش) من غير مشورة (الصحابة، عند صعوبة جمعهم للمشاورة) لأمرت عليهم ابن أم عبد (عبد الله بن مسعود رضي الله عنه وذلك لأن رسول الله صلى الله عليه وسلم كان على ثقة تامّة بكفاءة سيدنا عبد الله بن …

اور پڑھو

ફઝાઇલે-સદકાત – ૩૨

1. હઝરત આમશ (રહ.) સુલેમાન બિન મેહરાન મશહૂર મુહદિસ હૈં, ફરમાતે હૈં કે મેરે પાસ એક બકરી થી, વો બીમાર હો ગઇ. હઝરત ખૈસામા (રહ.) બિન અબ્દુર્રહમાન રોઝાના સુબ્હકો ઔર શામકો દો વકત ઉસ બકરીકી ઇયાદત કરને મેરે પાસ તશરીફ લાતે, બકરીકા હાલ પૂછતે ઔર યેભી દર્યાફત કરતે કે બચ્ચોંકો …

اور پڑھو

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હકો

આપણે આપણી જિંદગીમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના એહસાનો નો જાયઝો લઈએ, તો આપણી જાણમાં આવશે કે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના એહસાન આપણા પર એટલા બધા વધારે છે કે આપણા પર વાજિબ છે કે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો શુક્રિયા અદા કરીએ. હકીકત એ છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો …

اور پڑھو

મુસલમાન ખવાતીન (વુમન) નું યુટ્યુબ પર કુરાન અને હદીસ બયાન કરવું

સવાલ: કેટલીક મુસલમાન ખવાતીન યુટ્યુબની વિડિયોઝમાં કુરાન અને હદીસની વાતો બયાન કરે છે. આ બાબતમાં આપની શું રાય છે? જવાબ: આ જાયઝ નથી. શરીઅતમાં દરેક કિસ્મની ફોટોગ્રાફી અને તસવીર-કશીની મઝમ્મત (નિંદા/બુરાઈ) કરવામાં આવી છે. મુબારક હદીસોમાં આ ગુનાહે-કબીરા (મોટા ગુનાહ)ને કરવા વાળા માટે સખ્ત વઈદો (ધમકીઓ) આવી છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ …

اور پڑھو

કમ-નસીબ માણસ

جابر بن عبد الله رضي الله عنهما يقول: قال رسول الله صلى الله عليه وسلم: من ذكرت عنده فلم يصل علي فقد شقي (عمل اليوم والليلة لابن السني، الرقم: ۳۸۱) હઝરત જાબીર રદ઼િયલ્લાહુ અન્હુ એ હુઝ઼ૂરે-અક઼દસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો ઈર્શાદ નકલ કર્યો છે કે જેની સામે મારો ઉલ્લેખ કરવામાં …

اور پڑھو

તાઝિયત (દિલાસો આપવા) ની સુન્નતો અને આદાબ – ૧

મુસીબત-ઝદા લોકો સાથે તાઝિયત ઇસ્લામ એક સર્વગ્રાહી (જામે’) અને મુકમ્મલ જીવનશૈલી છે. તેમાં ઇન્સાનની દરેક જરૂરિયાતનો ખ્યાલ રાખવામાં આવ્યો છે; તેથી જ ઇસ્લામે આપણને ફક્ત એ જ નથી શીખવાડ્યું કે આપણે કેવી રીતે ઇન્સાન સાથે તેના જીવનમાં ભલાઈવાળો વ્યવહાર અને મામલો કરીએ; બલ્કે આપણને એ પણ શીખવાડ્યું છે કે ઇન્સાનના …

اور پڑھو

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ સાથે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની કુર્બત (નજીકી)

عن سيدنا أبي موسى الأشعري رضي الله عنه أنه قال: قدمت أنا وأخي من اليمن (إلى المدينة المنورة)، فمكثنا حينا ما نرى ابن مسعود وأمه إلا من أهل البيت، من كثرة دخولهم ولزومهم له (صحيح البخاري، الرقم: ٤٣٨٤) હઝરત અબૂ-મૂસા અશઅ઼રી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ બયાન કરે છે: “જ્યારે હું અને મારો …

اور پڑھو

બે-પર્દગીના ખતરનાક રિઝલ્ટ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહમતુલ્લાહિ અલૈહિએ એક વાર ઇરશાદ ફરમાવ્યું: “જી હા! આજ-કાલ બે-પર્દગીનો જોર છે. મોટા ફિત્નાનો જમાનો છે. આ એતિરાઝ (વાંધો) કરવામાં આવે છે કે આ પર્દો ઓરતોને કૈદમાં રાખવું છે. હું કહું છું કે આ કૈદ નથી; બલ્કે હિફાઝત છે, જે દરેક નફીસ (કીમતી અને ઉમદા) …

اور پڑھو

ફઝાઇલે-આમાલ – ૪૦

હઝરત અલી (રદિ.) કા એક કબર પર ગુઝર કૂમૈલ (રદિ) એક શખ્સ હૈ. કેહતે હૈં કે મેં હઝરત અલી કરૅમલ્લાહુ વજૂહહૂકે સાથે એક મરતબા જા રહા થા. વહ જંગલમેં પહુંચે. ફિર એક મકબરાકી તરફ મુતવજૂજેહ હૂએ ઔર કરમાયા: અય મબરાવાલો! અયં બોસીદ્ગીવાલો! અય વશત ઔર તન્હાઈવાલો! કયા ખબર હે? ક્યા …

اور پڑھو