قال رسول الله صلى الله عليه وسلم: من سره أن يقرأ القرآن رطبا كما أنزل فليقرأه على قراءة ابن أم عبد (عبد الله بن مسعود) (مسند أبي يعلى، الرقم: ١٩٤) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જે શખ્સ કુરઆને-મજીદને એ જ રીતે તાજુ પઢવા માંગતો હોય જે રીતે તે (અલ્લાહ ત’આલા …
اور پڑھوDaily Archives: August 30, 2026
તકબ્બુર (ઘમંડ) દૂર થવાની નિશાની
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ એક વાર ફરમાવ્યું: એક સાહેબે ખત (પત્ર) લખ્યો હતો કે કિબ્ર (તકબ્બુર/ઘમંડ) નીકળી ગયું છે તેની નિશાની શું છે? મેં જવાબમાં લખાવ્યું કે જો કોઈ વ્યક્તિ તમારા પર એ’તિરાઝ કરે (વાંધો ઉઠાવે), તનકીદ (ટીકા) કરે કે તમને ખરાબ કહે, તો જુઓ! તમારા …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી