عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت، فليس أحد يصلي علي صلاة إلا قال : يا محمد صلى عليك فلان ابن فلان...
اور پڑھوDaily Archives: August 19, 2026
સૌથી બહતર દુરુદ
હઝરત કઅબ બિન ઉજરા રદ઼િય અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે જ્યારે નીચે આપેલી આયતે-શરીફા નાઝિલ થઈઃ إِنَّ الله وَمَلئِٰكَتَهُ يُصَلُّوْنَ عَلٰى النِّبِيِّ يٰأَيُّهَا الَّذِيْنَ آمَنُوْا صَلُّوْا عَلَيْهِ وَسَلِّمُوْا تَسْلِيْمًا બેશક અલ્લાહ અને તેમના ફરિશ્તાઓ નબી (સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ) પર દુરૂદ મોકલે છે. (મતલબ કે અલ્લાહ તઆલા નબી સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …
اور پڑھوવુઝૂમાં આંખોના ખૂણામાંથી મેલ દૂર કરવો
સવાલ: મેં સવારે વુઝૂ કર્યું અને ફજરની નમાઝ અદા કરી. ત્યારબાદ મેં જોયું કે મારી આંખોના ખૂણામાં થોડો મેલ હતો. શું આના કારણે મારું વુઝૂ બરાબર ન થયું અને મારી નમાઝ દુરુસ્ત ન થઈ? જવાબ: જો મેલ આંખની અંદર હતો અને તેણે પાણીને ચહેરાની ચામડી સુધી પહોંચતા ન રોક્યો (ચહેરાના …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી