Daily Archives: August 4, 2026

સલાત ‘અલન્નબી ના મતલબો

ઉલમાઓએ અહીં સલાત ‘અલન્નબી (નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દરુદ-શરીફ મોકલવાના) કેટલાય માયના (અર્થ) બયાન કર્યા છે. દરેક જગ્યાએ જે માયના અલ્લાહ ત’આલા, ફરિશ્તાઓ અને મોમિનોના હાલને મુનાસિબ હશે, તે મુરાદ લેવામાં આવશે. કેટલાક ઉલમાઓએ લખ્યું છે કે સલાત ‘અલન્નબીનો મતલબ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સના (તારીફ) અને તાઝીમ, રહમત-શફકત …

اور پڑھو

ઇયાદતની સુન્નતો અને આદાબ – ૩

(૧) બીમારની ઇયાદત કરવા જતાં પહેલાં વુઝૂ કરવું મુસ્તહબ છે. હઝરત અનસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જે શખ્સ સારી રીતે વુઝૂ કરે (એટલે કે વુઝૂની તમામ સુન્નતો અને મુસ્તહબ રીતોનું પૂરું ધ્યાન રાખે) અને અજ્ર-સવાબની નીયતથી પોતાના બીમાર મુસલમાન ભાઈની ઇયાદત કરે, તો તેને …

اور پڑھو