(૧) બીમારની ઇયાદત કરવા જતાં પહેલાં વુઝૂ કરવું મુસ્તહબ છે. હઝરત અનસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જે શખ્સ સારી રીતે વુઝૂ કરે (એટલે કે વુઝૂની તમામ સુન્નતો અને મુસ્તહબ રીતોનું પૂરું ધ્યાન રાખે) અને અજ્ર-સવાબની નીયતથી પોતાના બીમાર મુસલમાન ભાઈની ઇયાદત કરે, તો તેને …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી