હઝરત મૌલાના મુહંમદ ઇલિયાસ સાહેબ (રહ.) ને એકબાર તલબા સે ઇર્શાદ ફરમાયા: તૂમ અપની કદરો કિંમત પેહચાનોં. દુનિયા ભર કે ખજાનેં ભી તૂમહારી કિંમત નહીં. અલ્લાહ કે સિવાય કોઈ ભી તૂમ્હારી કિંમત નહીં લગા સકતે તૂમ અબિંયા (ઉ. લ.) નાઇબિન હો, જો સારી દુનિયા સે કેહ દેતે હો: إِنْ أَجْرِيَ …
اور پڑھوDaily Archives: July 6, 2026
ચાર રકાત વાળી ફર્ઝ નમાઝમાં છેલ્લી અત્તહિય્યાતમાં બેસવાનું ભૂલી ગયો
સવાલ: એક માણસ ચાર રકાત વાળી ફર્ઝ નમાઝ પઢી રહ્યો હતો. ચોથી રકાત અદા કર્યા પછી તે છેલ્લી અત્તહિય્યાત માટે ન બેઠો; બલ્કે ભૂલથી પાંચમી રકાત માટે ઊભો થઈ ગયો. પછી તેણે પાંચમી રકાતમાં રુકૂઅ અને સજદો પણ કરી લીધો, તે પછી તે અત્તહિય્યાત માટે બેઠો અને સલામ ફેરવી દીધું. …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી