હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલિયાસ સાહેબ રહ઼્મતુલ્લાહી અલૈહએ એક વખત તાલિબે-ઇલ્મોને ઇરશાદ ફરમાવ્યું: “તમે તમારી કદ્ર અને કીમત તો સમજો! દુનિયાભરના ખજાના પણ તમારી કીમત નથી. અલ્લાહ ત’આલા સિવાય કોઈ પણ તમારી કીમત લગાવી શકતું નથી. તમે અમ્બિયા અલૈહિમુસ્સલામના નાઇબીન (નાઇબનું બહુવચન) છો, જે આખી દુનિયાને કહી દે છે: إِنْ أَجْرِيَ …
اور پڑھوDaily Archives: July 6, 2026
ચાર રકાત વાળી ફર્ઝ નમાઝમાં છેલ્લી અત્તહિય્યાતમાં બેસવાનું ભૂલી ગયો
સવાલ: એક માણસ ચાર રકાત વાળી ફર્ઝ નમાઝ પઢી રહ્યો હતો. ચોથી રકાત અદા કર્યા પછી તે છેલ્લી અત્તહિય્યાત માટે ન બેઠો; બલ્કે ભૂલથી પાંચમી રકાત માટે ઊભો થઈ ગયો. પછી તેણે પાંચમી રકાતમાં રુકૂઅ અને સજદો પણ કરી લીધો, તે પછી તે અત્તહિય્યાત માટે બેઠો અને સલામ ફેરવી દીધું. …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી