હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહ઼્મતુલ્લાહી ‘અલૈહ હઝરત હકીમુલ-ઉમ્મત મૌલાના અશરફ ‘અલી થાનવી રહ઼્મતુલ્લાહી ‘અલૈહ હાલના જમાનાના એક બહુ મોટા આલિમે-દીન અને બુઝુર્ગ હતા. હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહ સન ૧૨૮૦ હિજરીમાં થાના ભવનમાં પેદા થયા અને ૧૬ રજબ ૧૩૬૨ હિજરી (મુતાબિક ૨૦ જુલાઈ ૧૯૪૩) ના રોજ ૮૩ વર્ષની ઉંમરે વફાત પામ્યા. …
اور پڑھوMonthly Archives: July 2026
ફજરની સુન્નતોની કઝા
સવાલ: જો મારી ફજરની નમાઝ કઝા થઈ જાય અને હું સોઈને ઉઠ્યા પછી તેને ઝુહર પહેલા (એટલે કે ઝવાલ પહેલા) પઢું, તો શું હું પહેલા ફજરની બે રકાત સુન્નત પઢું અને પછી ફર્ઝ, કે ફક્ત ફર્ઝ પઢું? જવાબ: જો કોઈ માણસ તે જ દિવસની ફજરની નમાઝની કઝા ઝવાલ (બપોર ઢળવા) …
اور پڑھوકયામતના દિવસે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પાડોશી થવાનો લહાવો
જે માણસ ઈરાદો કરે કે મારી ઝિયારત કરે તે કયામતમાં મારી પડોસમાં હશે અને જે માણસ મદીનામાં કયામ કરે અને ત્યાંની તંગી અને તકલીફ પર સબર કરે...
اور پڑھوવર્લ્ડ કપ જોવો અને વર્લ્ડ કપની મેચોમાં ટીમોને સપોર્ટ કરવો
સવાલ: મોહતરમ મુફ્તી સાહેબ! હાલના ફૂટબોલ વર્લ્ડ કપ (Football World Cup) વિશે એ પૂછવું છે કે લોકો પોતાની મનપસંદ ટીમની જીત માટે દુઆ કરે છે, નમાઝ પઢે છે, સદકો આપે છે અને કેટલાક લોકો પોતાની મનપસંદ ટીમના ગોલ કરવા પર કે મેચ જીતવા પર સજદો કરે છે, નમાઝ પઢે છે. …
اور پڑھوઇયાદતની સુન્નતો અને આદાબ – ૩
(૧) બીમારની ઇયાદત કરવા જતાં પહેલાં વુઝૂ કરવું મુસ્તહબ છે. હઝરત અનસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જે શખ્સ સારી રીતે વુઝૂ કરે (એટલે કે વુઝૂની તમામ સુન્નતો અને મુસ્તહબ રીતોનું પૂરું ધ્યાન રાખે) અને અજ્ર-સવાબની નીયતથી પોતાના બીમાર મુસલમાન ભાઈની ઇયાદત કરે, તો તેને …
اور پڑھوફઝાઇલે-આમાલ – ૩૭
હઝરત અબૂ-બક્ર સિદ્દીક રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ કા એક કાહિન કે ખાને સે કૈ કરના હઝરત અબૂ-બક્ર સિદ્દીક રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ કા એક ગુલામ થા, જો ગલ્લે કે તૌર પર અપની આમદની મેં સે હઝરત અબૂ-બક્ર સિદ્દીક રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ કી ખિદમત મેં પેશ કિયા કરતા થા. એક મરતબા વો કુછ ખાના લાયા ઔર …
اور پڑھوરૌઝ-એ-અકદસની ઝિયારતની ફઝીલત
જેણે મારી વફાત બાદ મારી કબરની ઝિયારત કરી, તે એવા માણસ જેવો છે જાણેકે તેણે મારા જીવનમાં મારી ઝિયારત કરી...
اور پڑھوનબી ઈસા અલૈહિસ્સલામ સાથે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની મુશાબહત
قال رسول الله صلى الله عليه وسلم: من أحب أن ينظر إلى المسيح عيسى ابن مريم إلى بره وصدقه وجده (اجتهاده في العبادة) فلينظر إلى أبي ذر (لأنه يملك من الصفات ما يجعله مشابها لسيدنا عيسى عليه السلام) (مجمع الزوائد، الرقم: ١٥٨١٧) નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઇરશાદ ફરમાવ્યું: “જે …
اور پڑھوકુરઆન મજીદમાં દુરૂદનો હુક્મ
કુરઆન મજીદમાં કેટલીક એવી આયતો છે, જેમાં અલ્લાહ તઅ઼ાલાએ પોતાના બંદાઓને કેટલાક કામોનો હુક્મ આપ્યો છે, જેમ કે નમાઝ, રોઝા, હજ અને ઝકાત વગેરે. તેવી જ રીતે કુરઆન મજીદમાં કેટલીક એવી આયતો પણ છે, જેમાં અલ્લાહ તઅ઼ાલા પોતાના કેટલાક ખાસ બંદાઓની ઇજ્જત અફઝાઈ ફરમાવે છે અને તેમની તારીફ કરે છે, …
اور پڑھوઆખોય આધાર હક ત’આલાની નજરમાં સારા હોવા પર છે
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યું (કહ્યું): માણસ ભલે ગમે તેટલો મોટો આલિમ, ઝાહિદ અને મુત્તકી વ પરહેઝગાર હોય, પરંતુ તેને એ ક્યાં ખબર છે કે હું ખુદાની નજરમાં કેવો છું? આ એહતેમાલ (શક્યતા) સાથે કોઈ શું દાવો કરી શકે? કારણ કે આખોય દારોમદાર (આધાર) …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી