હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો બુલંદ મરતબો અલ્લાહ ત’આલાના તમામ બંદાઓમાં નબીઓનો (પયગંબરોનો) ઇસ્લામ સૌથી ઉમદા અને ઊંચા દરજ્જાનો હતો. અલ્લાહ ત’આલાએ તેમને માનવતાના માર્ગદર્શન (રહનુમાઈ) માટે પસંદ કર્યા હતા, જેથી તેઓ લોકોને શીખવે કે સાચા મુસલમાન કેવી રીતે બનવું અને જિંદગી કેવી રીતે જીવવી. દરેક નબી ઇસ્લામનો અમલી નમૂનો હતા, પરંતુ …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી