હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એક મૌકા પર ફરમાવ્યું હતું: ઉમ્મતની ખિદમત અને તેમના દીનની હિફાઝતની ફિકર કરવી જોઈએ. પોતાની શોહરતમાં શું રાખ્યું છે? શોહરત બાબતે તો માણસનો મિજાજ (રુચિ) એવો હોવો જોઈએ કે, ન તો જીવતા કોઈને ખબર હોય કે આ દુનિયામાં ફલાણો માણસ પણ રહે છે …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી