Daily Archives: April 9, 2026

હઝરત અબુ-ઝર રદિઅલ્લાહુ અન્હુનો તેમના પડોશીઓ સાથે સારો વ્યવહાર

عن عيسى بن عميلة رحمه الله أنه قال: أخبرني من رأى أبا ذر يحلب غنيمة له، فيبدأ بجيرانه وأضيافه قبل نفسه. (من سير أعلام النبلاء ٣/٣٩٩) ‘ઈસા બિન-‘ઉમૈલહ રહ઼િમહુલ્લાહ એક એવી વ્યક્તિ પાસેથી નકલ કરે છે જેમણે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુનો તેમના પડોશીઓ અને મહેમાનો સાથે હુસ્ને-સુલૂક (સારો વ્યવહાર) રૂબરૂ …

اور پڑھو

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુની સચ્ચાઈ વિશે રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ગવાહી

એક મૌકા પર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: આસમાનની નીચે અને જમીનની ઉપર હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુથી વધુ કોઈ સાચો નથી. નોટ: તમામ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ ઘણાજ સાચા હતા; પરંતુ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુની સચ્ચાઈ બીજા લોકો કરતા વધુ નુમાયાં હતી, તેથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને આ બુલંદ મકામ …

اور پڑھو

અઝાન સાંભળીને દુરૂદ શરીફ પઢવુ

લોકોએ ખલ્લાદ બિન કષીરની બીવીને તેનું કારણ પુછ્યુ. તો તેવણે જવાબ આપ્યો કે તેમનો મામૂલ (નિયમ) હતો કે દરેક જુમ્આનાં નીચે આપેલુ દુરૂદને એક હઝાર વખત પઢતા હતાઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ...

اور پڑھو