શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼મતુલ્લાહી ‘અલૈહિએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હઝરત મદની રહ઼િમહુલ્લાહ આખિર ઉમ્રમાં દાઢીના મસ્અલા પર ખૂબજ શિદ્દતથી તંબીહ ફરમાવ્યા કરતા હતા. મારાથી હઝરતના કેટલાક જેલના સાથીઓએ કહ્યું કે એક તમારા અખ્લાક છે, એક તેમના અખ્લાક કે તે હઝરત દાઢીને લઈને બેસી ગયા. ભલા કોઈ વાત થઈ. …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી