હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એક મૌકા પર ફરમાવ્યું હતું: ઉમ્મતની ખિદમત અને તેમના દીનની હિફાઝતની ફિકર કરવી જોઈએ. પોતાની શોહરતમાં શું રાખ્યું છે? શોહરત બાબતે તો માણસનો મિજાજ (રુચિ) એવો હોવો જોઈએ કે, ન તો જીવતા કોઈને ખબર હોય કે આ દુનિયામાં ફલાણો માણસ પણ રહે છે …
اور پڑھوMonthly Archives: April 2026
હઝરત અબુ-ઝર રદિઅલ્લાહુ અન્હુનો તેમના પડોશીઓ સાથે સારો વ્યવહાર
عن عيسى بن عميلة رحمه الله أنه قال: أخبرني من رأى أبا ذر يحلب غنيمة له، فيبدأ بجيرانه وأضيافه قبل نفسه. (من سير أعلام النبلاء ٣/٣٩٩) ‘ઈસા બિન-‘ઉમૈલહ રહ઼િમહુલ્લાહ એક એવી વ્યક્તિ પાસેથી નકલ કરે છે જેમણે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુનો તેમના પડોશીઓ અને મહેમાનો સાથે હુસ્ને-સુલૂક (સારો વ્યવહાર) રૂબરૂ …
اور پڑھوહઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુની સચ્ચાઈ વિશે રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ગવાહી
قال رسول الله صلى الله عليه وسلم: ما أظلت الخضراء (أي: السماء) ولا أقلت الغبراء (أي: الأرض) أصدق من أبي ذر. (سنن الترمذي، الرقم: ٣٨٠١) એક મૌકા પર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: આસમાનની નીચે અને જમીનની ઉપર હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુથી વધુ કોઈ સાચો નથી. નોટ: તમામ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ …
اور پڑھوઅઝાન સાંભળીને દુરૂદ-શરીફ પઢવું
લોકોએ ખલ્લાદ બિન કષીરની બીવીને તેનું કારણ પુછ્યુ. તો તેવણે જવાબ આપ્યો કે તેમનો મામૂલ (નિયમ) હતો કે દરેક જુમ્આનાં નીચે આપેલુ દુરૂદને એક હઝાર વખત પઢતા હતાઃ
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ...
اور پڑھوતહજ્જુદની નમાઝ માટે ઉઠતી વખતે દુરૂદ શરીફ પઢવુ
હઝરત જાબિર બિન સમુરા (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક હું મક્કા મુકર્રમા માં આ પત્થરને ઓળખતો છું, જે મને નુબુવ્વતથી પેહલા સલામ કર્યા કરતો હતો. બેશક હું તેને હજી પણ ઓળખતો છું...
اور پڑھوફર્ઝ નમાઝ પછી દુરૂદ-શરીફ
હઝરત અનસ બિન નઝર (રદિ.) નાં દિલમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આટલી બઘી મોહબ્બત હતી કે તેવણે પોતાને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં વગર આ દુનિયામાં રેહવાનાં કાબિલ ન સમજ્યા...
اور پڑھوહજના પાંચ દિવસ – ૮ મી ઝિલ-હિજ્જા
દાઢીના મસ્અલામાં હઝરત મદની રહ઼મતુલ્લાહી ‘અલૈહિની કડકાઈ
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼મતુલ્લાહી ‘અલૈહિએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હઝરત મદની રહ઼િમહુલ્લાહ આખિર ઉમ્રમાં દાઢીના મસ્અલા પર ખૂબજ શિદ્દતથી તંબીહ ફરમાવ્યા કરતા હતા. મારાથી હઝરતના કેટલાક જેલના સાથીઓએ કહ્યું કે એક તમારા અખ્લાક છે, એક તેમના અખ્લાક કે તે હઝરત દાઢીને લઈને બેસી ગયા. ભલા કોઈ વાત થઈ. …
اور پڑھوનમાઝમાં દુરૂદ શરીફ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આપણને તશહ્હુદની દુઆ (અત તહિય્યાતુત તય્યિબાતુઝ ઝાકિયાતુ લિલ્લાહ અંત સુઘી) સિખડાવતા હતા (અને ત્યારબાદ ફરમાવતા કે નમાઝમાં તશહ્હુદની દુઆ પઢવા બાદ) દુરૂદ શરીફ પઢવુ જોઈએ.”...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી