كان سيدنا عمر رضي الله عنه يقول: أبو بكر سيدنا، وأعتق سيدنا يعني بلالا (صحيح البخاري، الرقم: 3754) હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવતા હતા: “અબૂ-બક્ર આપણા સરદાર છે અને તેમણે આપણા સરદાર (એટલે કે બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ) ને આઝાદ કર્યા.” મુલ્કે-શામમાં હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુની અઝાન આ કિસ્સો તે સમયનો …
اور پڑھوMonthly Archives: January 2026
દુરૂદ-શરીફ લખવા વાળા માટે ફરિશ્તાઓ મગ઼્ફિરત તલબ કરે છે
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في كتاب لم تزل الملائكة تستغفر له ما دام اسمي في ذلك الكتاب (المعجم الأوسط للطبراني، الرقم: ۱۸۳۵، وسنده ضعيف كما في كشف الخفاء، الرقم: ۲۵۱۸) હઝરત અબૂ-હુરૈરહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે …
اور پڑھوકુરાન-શરીફ સાથે જોડાયેલા ગિલાફને ટચ કરવા અંગે
સવાલ: શું કુરાન-શરીફ સાથે મુત્તસીલ (એટલે કે જોડાયેલા) ગિલાફને અડકવા માટે બા-વુઝૂ (વુઝૂ સાથે) હોવું જરૂરી છે? જવાબ: હા. કારણ કે આ ગિલાફ કુરાન-મજીદ સાથે મુત્તસીલ (જોડાયેલો) છે; તેથી તેને અડકવા માટે બા-વુઝૂ હોવું જરૂરી રહેશે. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (ومنها) حرمة مس المصحف لا يجوز لهما وللجنب والمحدث …
اور پڑھوહઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ખજાનચી
كان رسول الله صلى الله عليه وسلم إذا تلقى مالا للمسلمين، أودعه عند سيدنا بلال رضي الله عنه (معينا له خازنا عليه) (من الإصابة ١/٤٥٥) જ્યારે પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પાસે મુસલમાનો માટે કોઈ માલ આવતો, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેને હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુને સોંપી દેતા હતા. …
اور پڑھوહજ અને ઉમરાહ કરનારાઓ માટે નસીહતો – ૩
કરજની રકમ પર ઝકાત – ૧
દુરૂદ ન પઢવુ બે-વફાઈ અને ના-શુક્રીમાંથી છે
હઝરત કતાદહ (રહ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આ અસભ્યતા અને નાશુકરી ની વાત છે કે કોઈ વ્યક્તિની સામે મારો વર્ણન કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી