ઇયાદતે-મરીઝના ફઝાઇલ સિત્તેર હજાર ફરિશ્તાઓની દુઆનો લાભ હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જે વ્યક્તિ સવારે કોઈ બિમાર માણસની ઇયાદત કરે, તેના માટે સિત્તેર હજાર ફરિશ્તાઓ સાંજ સુધી અલ્લાહ તઆલાથી રહમતની દુઆ કરશે અને જે સાંજે કોઈ બિમાર માણસની ઇયાદત કરે, તેના માટે સિત્તેર …
વધારે વાંચો »Daily Archives: December 11, 2025
ગુસલમાં નાફના અંદરના ભાગને ધોવા બાબતે
સવાલ: ગુસલ દરમિયાન હું મારી નાફના (નાભિના) અંદરના ભાગને આંગળીથી ધોવાનું ભૂલી ગયો. શું મારું ગુસલ દુરુસ્ત છે, કે મારે ફરીથી ગુસલ કરવું પડશે? શું ગુસલમાં નાફના અંદરના ભાગને ઘસવુ જરૂરી છે? જવાબ: ગુસલ દુરુસ્ત થવા માટે નાફની અંદર આંગળી નાખવી જરૂરી નથી; પરંતુ શરીરના તમામ ભાગો સુધી પાણી પહોંચાડવું …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી