એક ચરવાહે કા તક્વા નાફેઅ રહ઼િમહુલ્લાહ કેહતે હૈં કે હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર ૨દ઼િયલ્લાહુ અન્હુમા એક દફા મદીના-મુનવ્વરાસે બાહર તશરીફ લે જા રહે થે. ખુદામ સાથ થે – ખાનેકા વકત હો ગયા. ખુદામને દસ્તર્ખ્વાન બિછાયા, સબ ખાનેકે લિએ બૈઠે. એક ચરવાહા બકરિયાં ચરાતા હુઆ ગુઝરા, ઉસને સલામ કિયા. હઝરત ઈબ્ને-ઉમર ૨દ઼િયલ્લાહુ …
اور پڑھوMonthly Archives: December 2025
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુનો તવાઝુ
كان الناس يأتون سيدنا بلالا رضي الله عنه ويذكرون فضله وما قسم الله له من الخير، فيقول بتواضع: إنما أنا حبشي كنت بالأمس عبدا (طبقات ابن سعد ٣/١٨٠) જ્યારે લોકો હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ પાસે આવતા અને તેમની ખૂબીઓના વખાણ કરતા તેમજ અલ્લાહ તઆલાએ તેમને જે ખૈરો-ભલાઈ આપી હતી તેનો …
اور پڑھوહજ અને ઉમરાહ કરનારાઓ માટે નસીહત – ૧
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું જન્નતમાં હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુના જૂતાનો અવાજ સાંભળવો
ذات مرة، قال رسول الله صلى الله عليه وسلم لسيدنا بلال رضي الله عنه: سمعت الليلة خشف نعليك بين يدي في الجنة (في رؤيا أريته) (من صحيح مسلم، الرقم: 2458) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે એક વખત હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુને સંબોધીને ફરમાવ્યું: ”ગઈ રાત્રે (સ્વપ્નમાં) મેં જન્નતમાં મારી આગળ તારા …
اور پڑھوવિવિધ પ્રકારના માલ પર ઝકાત
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – ઇસ્લામના પહેલા મુઅઝ્ઝિન
ذكر العلامة ابن الأثير رحمه الله أن سيدنا بلالا رضي الله عنه كان أول من أذن في الإسلام. وكان يؤذّن لرسول صلى الله عليه وسلم في حياته سفرا وحضرا (أسد الغابة ١/٢٤٣) ‘અલ્લામા ઇબ્ને-અસીર રહ઼િમહુલ્લાહે ઉલ્લેખ કર્યો છે કે હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ ઇસ્લામમાં સૌથી પહેલા મુઅઝ્ઝિન હતા, અને તેઓ …
اور پڑھوઝકાતની ફર્ઝિય્યત અને દેવાદાર પર ઝકાત
હજ અને ઉમરાહના ફઝાઇલ
સજ્દા-એ-તિલાવત માટેના મમ્નૂ’ સમય
સવાલ: જો કોઈ વ્યક્તિ કુરાન-મજીદની તિલાવત કરે અને તે સજ્દાની આયત પઢે, તો તે કયા સમયે સજ્દા-એ-તિલાવત કરી શકે છે અને કયા સમયે સજ્દા-એ-તિલાવત ન કરી શકે? જવાબ: સજ્દા-એ-તિલાવત મકરુહ સમયે કરવું મમ્નૂ’ (મના) છે. આ ત્રણ સમય નીચે મુજબ છે: (૧) ઝવાલનો સમય: જ્યારે સૂરજ બરાબર માથા પર હોય. …
اور پڑھوઇયાદતની સુન્નતો અને આદાબ – ૨
ઇયાદતે-મરીઝના ફઝાઇલ સિત્તેર હજાર ફરિશ્તાઓની દુઆનો લાભ હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જે વ્યક્તિ સવારે કોઈ બિમાર માણસની ઇયાદત કરે, તેના માટે સિત્તેર હજાર ફરિશ્તાઓ સાંજ સુધી અલ્લાહ તઆલાથી રહમતની દુઆ કરશે અને જે સાંજે કોઈ બિમાર માણસની ઇયાદત કરે, તેના માટે સિત્તેર …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી