أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي شيبة، الرقم: ١١٢٩٩) રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની ઝૌજા-એ-મોહતરમા હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે તેમની વફાત પછી, હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ …
اور پڑھوMonthly Archives: October 2025
ફઝાઇલે-આમાલ – ૩૩
સરીયતુલ-અંબરમેં ફકરકી હાલત નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને રજબ સન હિજરી ૮ મેં સમુંદર કે કિનારે એક લશકર તીન સૌ આદમી ઓકા જીનપર હઝરત અબૂ-ઉબૈદહ (રદ઼િયલ્લાહુ અન્હુ) કો અમીર બનાએ ગએ થે, ભેજા. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને એક થૈલી મેં ખજૂરોં કા તોશા ભી ઉન્કો દિયા. પંદરહ રોઝ ઉન …
اور پڑھوતાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુષ્યની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે ઇસ્લામે અમને માત્ર એટલું જ નથી શીખવ્યું કે માણસની જિંદગીમાં તેની સાથે સારા વર્તન અને ઉદાર વ્યવહાર કેવી રીતે કરવો, પરંતુ આ પણ શીખવ્યું છે કે માણસના મૃત્યુ પછી …
اور پڑھوએક દુરૂદના બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول: من صلى على رسول الله صلى الله عليه وسلم صلاة صلى الله عليه وملائكته سبعين صلاة فليقل عبد من ذلك أو ليكثر...
اور پڑھوઅલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...
اور پڑھوવિમાનમાં નમાઝ પઢવી
(૧) સવાલ: જો હું વિમાનમાં મુસાફરી કરી રહ્યો છું અને નમાઝનો સમય આવી ગયો, તો નમાઝ પઢવાનો સહી તરીકો ક્યો છે અને દરેક નમાઝને કઈ જગ્યાના સમય મુતાબિક પઢું? જવાબ: ફર્ઝ અને વિત્રની નમાઝ કિબ્લા તરફ મુખ રાખીને, બધા રુકુનો સાથે પઢવી જોઈએ. તમારે દરેક નમાઝ તેના મુકર્રર (નક્કી કરેલ) …
اور پڑھوમસ્જિદના કામ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની બેટીઓ છે, તેથી, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મસ્જિદમાં જે કામો થતા હતા બધા મસ્જિદોમાં થવા જોઈએ. નમાઝ ઉપરાંત, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મસ્જિદમાં તાલીમ અને તર્બિયત પણ આપવામાં આવતી હતી, અને …
اور پڑھوદસ દરજાની બુલંદી
عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي صلاة واحدة صلى الله عليه عشر صلوات وحطت عنه عشر خطيئات ورفعت له عشر درجات...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી