શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે હઝરત રાયપુરી (રહ઼મતુલ્લાહિ ‘અલૈહિ) કહેતા રહેતા હતા કે મને જેટલો મદ્રસાની સરપરસ્તીથી (ટ્રસ્ટી બનવાથી, મુહતમિમ બનવાથી) ડર લાગે છે એટલો કોઈ ચીજથી નથી લાગતો. જો કોઈ માણસ કોઈને ત્યાં નોકર હોય, બેદરકારી કરે, ખિયાનત કરે, જો …
વધારે વાંચો »Daily Archives: August 12, 2025
અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا أتوا عليهم حفوا بهم ثم بعثوا رائدهم إلى السماء إلى رب العزة تبارك وتعالى فيقولون...
વધારે વાંચો »