عن حسين بن علي رضي الله عنهما قال قال رسول الله صلى الله عليه و سلم...
વધારે વાંચો »Monthly Archives: July 2025
કોહે-હિરા નું ખુશીથી ડોલવું
ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه وسلم: اثبت حراء، فما عليك إلا نبي، أو صديق، أو شهيد وعدهم رسول الله صلى الله عليه وسلم: أبو بكر، وعمر، وعثمان، وعلي، وطلحة، والزبير، وسعد، وابن عوف، وسعيد بن …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૨૮
હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ કા બયતુલ માલસે વઝીફા હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ ભી તિજારત કિયા કરતે થે. જબ ખલીફા બનાયે ગએ તો બયતુલ માલસે વઝીફા મુકર્રર હુવા. મદીના મુનવ્વરહમેં લોગોંકો જમા કરકે ઈર્શાદ ફરમાયા કે મૈં તિજારત કિયા કરતા થા. અબ તુમ લોગોંને મશ્ગૂલ કર દિયા. ઈસ લિએ અબ ગુઝારેકી …
વધારે વાંચો »દરરોજ રાતે અને દિવસે ત્રણ વખત દુરૂદ-શરીફ પઢવાનો સવાબ
عن ابي كاهل رضي الله عنه قال قال لي رسول الله صلى الله عليه وسلم...
વધારે વાંચો »તબુકની જંગ અને હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુની) ઉદારદિલી
لما حضّ رسول الله صلى الله عليه وسلم الصحابة رضي الله عنهم على الإنفاق تجهيزا للجيش لغزوة تبوك، أنفق سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه مائتي أوقية (ثمانية آلاف درهم) في سبيل الله. (من تاريخ ابن عساكر ٢/٢٨) ગઝ્વ-એ-તબુકના મૌકા પર, જ્યારે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) સહાબા-એ-કિરામ …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૨૨
એક દરખ્ત કે બદલેમેં જન્નતમેં ખજૂરકા દરખ્ત મિલના હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદ઼િયલ્લાહુ અન્હુ ફરમાતે હૈં કે એક શખ્સકે મકાનમેં એક ખજૂરકા દરખ્ત ખડા થા, જિસકી શાખ પડોસીકે મકાન પર ભી લટક રહી થી. વો પડોસી ગરીબ આદમી થા. જબ યે શખ્સ અપને દરખ્ત પર ખજૂરેં તોડનેકે લિએ ચઢતા તો …
વધારે વાંચો »અલ્લાહની નજરથી પડવાનું એક કારણ
એક દીની મદ્રેસાના મશહૂર ઉસ્તાદનો ઉલ્લેખ કરતી વખતે, હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે ફરમાવ્યું: મેં તેમને કહ્યું કે તમારુ, અલ્લાહની નજરથી પડવુ અને તેના પરિણામે દુનિયા વાળાની નજરથી પણ પડવાનું એક મુખ્ય કારણ એ છે કે અલ્લાહ અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના લીધે જે સંબંધો (તા’લ્લુક) છે તેની રિસ્પેક્ટ …
વધારે વાંચો »જુમ્આના દિવસે વધારે દુરૂદ શરીફ પઢવુ
عن أبي أمامة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم أكثروا علي من الصلاة في كل يوم الجمعة...
વધારે વાંચો »દુરૂદ શરીફ કયામતનાં દિવસે નૂર નું કારણ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારા પર દુરૂદ મોકલી પોતાની મજલિસોને સુશોભિત કરો, કારણકે તમારૂ દુરૂદ તમારા માટે કયામતનાં દિવસે નૂરનું કારણ બનશે.”...
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ ના માથા પર અમામા બાંધવુ
عندما أمّر رسول الله صلى الله عليه وسلم سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه على جيش دومة الجندل، عمّمه بيده الشريفة. (من أسد الغابة ٣/١٤١) જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુને દુમતુ-લ-જંદલની સેનાના અમીર તરીકે નિયુક્ત કર્યા, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે પોતે …
વધારે વાંચો »