ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ થવા પહેલા જકાત ફર્ઝ કરવામાં આવી હતી. કુરાને-કરીમની ઘણી આયતો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઘણી હદીસોમાં ઝકાત અદા કરવાની ફઝીલત અને મહાન સવાબનું વર્ણન કરવામાં આવ્યું છે. હઝરત હસન (રઝિ.) થી બયાન કરવામાં …
વધારે વાંચો »Daily Archives: May 11, 2025
ફઝાઇલે-સદકાત – ૨૦
હઝરત હસન, હઝરત હુસૈન ઔર હઝરત અબ્દુલ્લાહ બિન જાફર (રદિ) કી સખાવત અબુલ હસન (રહ.) મદાઈની કેહતે હૈં કે હઝરત ઈમામ હસન (રદી.) ઈમામ હુસૈન (રદી.) ઔર હઝરત અબ્દુલ્લાહ બિન જા’ફર (રદી.) હજકે લિએ તશરીફ લે જા રહે થે, રાસ્તેમેં ઉનકે સામાનકે ઉંટ ઉનસે જુદા હો ગએ. વો ભૂખે-પ્યાસે ચલ …
વધારે વાંચો »