હકે-હિઝાનત – બાળકોને ઉછેરવાનો હક છૂટાછેડા અથવા તલાકના કિસ્સામાં, માની બીજી શાદી ન થાય ત્યાં સુધી તેને બાળકોને ઉછેરવાનો હક રહેશે. જો તે એવા માણસ સાથે લગ્ન કરે છે જે બાળકોનો મહરમ નથી, તો તે બાળકોને ઉછેરવાનો હક ગુમાવશે. તે પછી, બાળકોને ઉછેરવાનો હક બાળકોની નાની ને આપવામાં આવશે, જો …
વધારે વાંચો »Monthly Archives: May 2025
દુઆની સુન્નત અને અદબ – ૭
(૧૭) જામે’ દુઆ કરવું વધુ સારું છે. હઝરત આયશા રઝ઼િયલ્લાહુ અન્હા ફરમાવે છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમને જામે’ દુઆ પસંદ કરતા હતા અને બિન-જામે’ દુઆ ટાળી દેતા હતા. કેટલીક મસ્નૂન દુઆઓ નીચે ટાંકવામાં આવી રહી છે જેનો વિવિધ મુબારક હદીસોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે: رَبَّنَا آتِنَا فِيْ …
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમના હમ-ઝુલ્ફ (હાઢૂ ભાઈ)
قال سيدنا طلحة رضي الله عنه: كان النبي صلى الله عليه وسلم إذا رآني قال: (أنت) سِلْفي (عديلي) في الدنيا وسِلْفي في الآخرة (الأحاديث المختارة، الرقم: ٨٤٩) હઝરત તલ્હા (રઝ઼િયલ્લાહુ અન્હુ) બયાન કરે છે કે જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ) મને જોતા ત્યારે કહેતા: (તમે) દુનિયા અને આખરીતમાં મારા …
વધારે વાંચો »દુઆ માંગવા પહેલા દુરૂદ શરીફ પઢવુ
عن عبد الله بن مسعود قال إذا أراد أحدكم أن يسأل فليبدأ بالمدحة والثناء على الله بما هو أهله ثم ليصل على النبي صلى الله عليه وسلم ثم ليسأل بعد فإنه أجدر أن ينجح...
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૨૫
હઝરત ઉમર (રદિ.) કે વુસ્અત તલબ કરને પર તંબીહ ઔર આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કે ગુઝરકી હાલત બીવિયોંકી બાઝ ઝિયાદતીયોં પર એક મરતબા હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને કસમ ખા લી થી કે એક મહિના તક ઉનકે પાસે ન જાઉંગા તાકે ઉન્કો તંબીહ હો. ઔર અલાહીદા એક હુજરેમેં કિયામ ફરમાયા …
વધારે વાંચો »મુસલમાન ની સહી સોચ
હઝરત મૌલાના ઇલ્યાસ સાહિબ રહ઼િમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: અપની તહી-દસ્તી કા યકીન (અપને ના-અહલ હોને કા યકીન) હી કામયાબી હૈ. કોઈ પણ વ્યક્તિ તેના અમલથી કામયાબ થશે નહીં. અલ્લાહના ફઝલથી જ તે કામયાબ થશે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ ફરમાવે છે: لن يدخل الجنة احد بعمله قالوا ولا انت …
વધારે વાંચો »