Monthly Archives: May 2025

હઝરત અબ્દુર્રહ઼્માન રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: عبد الرحمن في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) અબ્દુર્રહ઼્માન જન્નતમાં હશે (એટલે ​​કે તે એવા લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપવામાં આવી હતી.) હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુની ઈમામત સહાબા-એ-કિરામ (રઝિ.) ગઝવા-એ-તબુકના સફરમાં …

વધારે વાંચો »

ફરિશ્તાઓની સતત દુઆ

عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن مُسلِمٍ يُصَلِّي عَلَيَّ إلَّا صَلَّتْ عَلَيه الملَائِكَةُ مَا صَلَّى عَلَيَّ  فَليُقِلَّ العبدُ مِن ذَلِكَ أوِ ليُكثِر...

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ – ૨૬

હઝરત અબૂ-હુરૈરહ (રઝિ.) કી ભુકમેં હાલત હઝરત અબૂ-હુરૈરહ (રઝિ.) એક મરતબા કત્તાન કે કપડે સે નાક સાફ કરકે ફરમાને લગે: ક્યા કેહના અબૂ-હુરૈરહ, કે આજ કત્તાનકે કપડેમેં નાક સાફ કરતા હૈ. હાલાંકે મુજે વો ઝમાના ભી યાદ હૈ જબ હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) કે મિમ્બર ઔર હુજરેકે દરમિયાન બેહોશ પડા …

વધારે વાંચો »

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إنه ‌من ‌خيار ‌المسلمين (المعجم الأوسط، الرقم: ١١٨٧) તે બેશક બેહતરીન મુસલમાનોમાંથી છે. હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત બુસરા બિન્ત સફ્વાન રઝ઼િયલ્લાહુ અન્હા ને પૂછ્યું કે તેમની ભાણી …

વધારે વાંચો »

દસ ગુલામ આઝાદ કરવાનો સવાબ

عن البراء بن عازب رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: من صلى علي كتب الله عز وجل له بها عشر حسنات ومحا عنه بها عشر سيئات ورفعه بها عشر درجات وكن به عدل عتق عشر رقاب (الصلاة على النبي لابن أبي عاصم، الرقم: 52، وقد ذكره …

વધારે વાંચો »

ઉહુદની જંગમાં હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની હમા-વક્ત હાજરી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમની સાથે

એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે સહાબા-એ-કિરામ (રઝિ.)ને સંબોધીને ફર્માવ્યું: ألا أخبركم عن يوم أحد وما معي إلا جبريل عن يميني وطلحة عن يساري (المعجم الأوسط، الرقم: ٥٨١٦، المستدرك للحاكم، الرقم: ٥٦١٦) શું હું તમને ગઝવા-એ-ઉહુદના દિવસની ખબર ન આપું; જ્યારે મારી જમણી બાજુએ જીબ્રીલ (અલૈહિસ્સલામ) સિવાય કોઈ નહોતું અને …

વધારે વાંચો »

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની સાથે બીજા નબીઓને પણ દુરૂદ મોકલવુ

عن أنس رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : خرج جبريل عليه السلام من عندي آنفا يخبرني عن ربه عز وجل : ما على الأرض مسلم صلى عليك واحدة إلا صليت عليه أنا وملائكتي عشرا...

વધારે વાંચો »

ઝકાતની સુન્નતો અને અદબો – ૧

ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ થવા પહેલા જકાત ફર્ઝ કરવામાં આવી હતી. કુરાને-કરીમની ઘણી આયતો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઘણી હદીસોમાં ઝકાત અદા કરવાની ફઝીલત અને મહાન સવાબનું વર્ણન કરવામાં આવ્યું છે. હઝરત હસન (રઝિ.) થી બયાન કરવામાં …

વધારે વાંચો »