عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي صلاة واحدة بلغتني صلاته وصليت عليه وكتب له سوى ذلك عشر حسنات...
اور پڑھوMonthly Archives: April 2025
કયામતની નિશાનીઓ – સાતમો એપિસોડ
પ્રથમ ભાગ: દજ્જાલના ત્રણ મુખ્ય શસ્ત્રો: દૌલત, ઔરત અને ખેલકૂદ જ્યારે દજ્જાલ લોકો સામે હાજર થશે, ત્યારે તે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ત્રણ ખાસ હથિયારોનો ઉપયોગ કરશે અને તે ત્રણ હથિયારો છે દૌલત, ઔરત અને ખેલકૂદ. અલ્લાહ તઆલા તેને કેટલાક એવા કામો કરવાની તાકાત આપશે જે મનુષ્યના બસની વાત નથી. …
اور پڑھوહઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) તલ્હા જન્નતમાં હશે (એટલે કે તે એવા લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપવામાં આવી હતી.) હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની સખાવત સુ’દા બિન્ત-ઔફ અલ-મુરિય્યાએ તેમના શૌહર તલ્હા રઝ઼િયલ્લાહુ …
اور پڑھوઇદ્દતની સુન્નત અને અદબ – ૪
ઇદ્દતમાં હોય તેવી ઔરત સાથે નિકાહ દીને-ઇસ્લામમાં, ઇદ્દતના સમયગાળા દરમિયાન ઇદ્દતમાં હોય તેવી ઔરત સાથે નિકાહ (શાદી) કરવું હરામ છે. (૧) જો કોઈ વ્યક્તિ કોઈ ઔરત સાથે નિકાહ કરે જ્યારે તેને ખબર હોય કે તે ઔરતની ઈદ્દત હજી પૂરી થઈ નથી, તો તેણે તરત જ તેનાથી અલગ થવું જોઈએ (ભલે …
اور پڑھوરસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ તરફથી “અલ-ફૈયાઝ” નું બિરુદ
એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને સંબોધીને ફરમાવ્યું: ما أنت يا طلحة إلا فيّاض (تاريخ دمشق ٢٥/٩٣) હે તલ્હા! ચોક્કસ તમે ફૈય્યાઝ (ખૂબ જ સખી) છો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ તરફથી “અલ-ફૈયાઝ” નું બિરુદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને બે પ્રસંગોએ …
اور پڑھوફઝાઇલે-સદકાત – ૧૯
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદી.) બસરા કે ચંદ કારી હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) કી ખિદમતમેં હાઝિર હુએ ઔર અર્ઝ કિયા કે હમારા એક પડોસી હૈ જો બહોત કસરતસે રોઝે રખનેવાલા હૈ, બહોત ઝિયાદા તહજ્જુદ પઢનેવાલા હૈ, ઉસકી ઇબાદતકો દેખકર હમમેંસે હર શખ્સ રશ્ક કરતા હૈ ઔર ઇસકી તમન્ના કરતા …
اور پڑھوદુરુદ-શરીફની બરકતથી નિફાક (દંભ) અને જહન્નમથી છૂટકારો
عَن أنَسِ بنِ مَالِكٍ رَضِيَ اللهُ عَنهُ قَالَ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ مَن صَلَّى عَلَيَّ صَلاَةً وَاحِدَةً صَلَّى اللهُ عَلَيهِ عَشرًا وَمَنْ صَلَّى عَلَيَّ عَشرًا صَلَّى اللهُ عَلَيهِ مِائَةً...
اور پڑھوઅપને આપ કો મિટાના ચાહિએ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહે એકવાર ફરમાવ્યું: એક મોટા આલિમ અહીં આવ્યા અને મને તેમને થોડી નસીહત કરવા કહ્યું. મેં કહ્યું કે તમે પોતે આલિમ છો. હું તમને શું નસીહત કરી શકું? તેમણે ફરી ઇસરાર (આગ્રહ) કર્યો. મેં કહ્યું: મને તો બસ એક જ સબક યાદ છે, હું તેનેજ …
اور پڑھوફઝાઇલે-આમાલ – ૨૪
તીસરા બાબ સહાબા-એ-કિરામ (રઝી.) કે ઝુહ્દ ઔર ફક્ર કે બયાનમેં ઈસ બાબમેં ખુદ નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા અપના મામૂલ ઔર ઉસકે વાકેઆત, જો ઈસ અમ્ર પર દલાલત કરતે હૈં કે યે ચીઝ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કી ખૂદકી ઇખ્તિયાર ફરમાઈ હુઈ ઔર પસંદ કી હુઈ થી, ઈતની કસરતસે હદીસકી …
اور پڑھوબલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી
સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી રાખે છે, તો આ અંગે શરીઅતનો શું હુકમ છે? જવાબ: ઝિયારતના તવાફને કુરબાનીના દિવસો પછી સુધી કોઈ પણ શરઈ કારણ વગર મુલતવી કરવું જાઈઝ નથી. જો કોઈ વિલંબ કરે છે, તો તે ગુનેહગાર થશે અને …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી