ઇદ્દતમાં હોય તેવી ઔરત સાથે નિકાહ દીને-ઇસ્લામમાં, ઇદ્દતના સમયગાળા દરમિયાન ઇદ્દતમાં હોય તેવી ઔરત સાથે નિકાહ (શાદી) કરવું હરામ છે. (૧) જો કોઈ વ્યક્તિ કોઈ ઔરત સાથે નિકાહ કરે જ્યારે તેને ખબર હોય કે તે ઔરતની ઈદ્દત હજી પૂરી થઈ નથી, તો તેણે તરત જ તેનાથી અલગ થવું જોઈએ (ભલે …
વધારે વાંચો »Monthly Archives: April 2025
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ તરફથી “અલ-ફૈયાઝ” નું બિરુદ
એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને સંબોધીને ફરમાવ્યું: ما أنت يا طلحة إلا فيّاض (تاريخ دمشق ٢٥/٩٣) હે તલ્હા! ચોક્કસ તમે ફૈય્યાઝ (ખૂબ જ સખી) છો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ તરફથી “અલ-ફૈયાઝ” નું બિરુદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને બે પ્રસંગોએ …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૧૯
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદી.) બસરા કે ચંદ કારી હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) કી ખિદમતમેં હાઝિર હુએ ઔર અર્ઝ કિયા કે હમારા એક પડોસી હૈ જો બહોત કસરતસે રોઝે રખનેવાલા હૈ, બહોત ઝિયાદા તહજ્જુદ પઢનેવાલા હૈ, ઉસકી ઇબાદતકો દેખકર હમમેંસે હર શખ્સ રશ્ક કરતા હૈ ઔર ઇસકી તમન્ના કરતા …
વધારે વાંચો »દુરુદ-શરીફની બરકતથી નિફાક (દંભ) અને જહન્નમથી છૂટકારો
عَن أنَسِ بنِ مَالِكٍ رَضِيَ اللهُ عَنهُ قَالَ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ مَن صَلَّى عَلَيَّ صَلاَةً وَاحِدَةً صَلَّى اللهُ عَلَيهِ عَشرًا وَمَنْ صَلَّى عَلَيَّ عَشرًا صَلَّى اللهُ عَلَيهِ مِائَةً...
વધારે વાંચો »અપને આપ કો મિટાના ચાહિએ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહે એકવાર ફરમાવ્યું: એક મોટા આલિમ અહીં આવ્યા અને મને તેમને થોડી નસીહત કરવા કહ્યું. મેં કહ્યું કે તમે પોતે આલિમ છો. હું તમને શું નસીહત કરી શકું? તેમણે ફરી ઇસરાર (આગ્રહ) કર્યો. મેં કહ્યું: મને તો બસ એક જ સબક યાદ છે, હું તેનેજ …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૨૪
તીસરા બાબ સહાબા-એ-કિરામ (રઝી.) કે ઝુહ્દ ઔર ફક્ર કે બયાનમેં ઈસ બાબમેં ખુદ નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા અપના મામૂલ ઔર ઉસકે વાકેઆત, જો ઈસ અમ્ર પર દલાલત કરતે હૈં કે યે ચીઝ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કી ખૂદકી ઇખ્તિયાર ફરમાઈ હુઈ ઔર પસંદ કી હુઈ થી, ઈતની કસરતસે હદીસકી …
વધારે વાંચો »બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી
સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી રાખે છે, તો આ અંગે શરીઅતનો શું હુકમ છે? જવાબ: ઝિયારતના તવાફને કુરબાનીના દિવસો પછી સુધી કોઈ પણ શરઈ કારણ વગર મુલતવી કરવું જાઈઝ નથી. જો કોઈ વિલંબ કરે છે, તો તે ગુનેહગાર થશે …
વધારે વાંચો »ઝિયારત કે ઉમરાહનો તવાફ વજુ વગર કરવો
સવાલ: જો કોઈ વ્યક્તિ વુઝૂ કર્યા વિના તવાફ-એ-ઝિયારત અથવા ઉમરાનો તવાફ કરે છે, તો તેના સંબંધમાં શરિયતમાં શું હુકમ છે? જવાબ: તેના પર એક દમ વાજીબ થશે; પરંતુ, જો તે તવાફનું પુનરાવર્તન (રિપીટ) કરે છે જે તવાફ તેણે વુઝૂ કર્યા વિના કર્યો હતો, તો વાજીબ થયેલ દમ તેના પરથી …
વધારે વાંચો »તવાયફ દરમિયાન અશુદ્ધ કરવું
સવાલ: જો તવાફ કરતી વખતે વ્યક્તિનું વુઝૂ તૂટી જાય તો તેણે શું કરવું જોઈએ? જવાબ: જો તવાફ દરમિયાન કોઈ વ્યક્તિનું વુઝૂ તૂટી જાય તો તેણે તરત જ ફરીથી વુઝૂ કરવું જોઈએ અને ફરીથી તવાફ શરૂ કરવો જોઈએ. જો તે ઈચ્છે તો તે જ જગ્યાએથી ફરી તવાફ શરૂ કરી શકે …
વધારે વાંચો »માસિક ધર્મ દરમિયાન તવાયફ કરવી
સવાલ: એક ઔરત હાઇઝા છે (માસિક સ્ત્રાવમાંથી પસાર થઈ રહી છે) અને તેણે તવાફ-એ-ઝિયારત કરવુ છે, પરંતુ તે પરત ફરવાની તારીખ પછી જ હૈઝ (માસિક સ્રાવ) થી પાક થશે, જ્યારે કે તેની ફ્લાઈટ બુક છે, તો શું તેના માટે છૂટ છે કે હૈઝની હાલતમાં તવાફ-એ-ઝિયારત કરે અને દમ અદા કરી દે? …
વધારે વાંચો »