એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ)ને તકલીફ થઈ હશે. હઝરત વાલા (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ) એ ફરમાવ્યું: ના સાહબ! મને કોઈ તકલીફ નથી થઈ, અલ્લાહ તઆલાનો લાખ લાખ શુકર છે કે તેણે મને એક એવી વસ્તુ આપેલી છે …
વધારે વાંચો »Daily Archives: January 25, 2025
હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝિયલ્લાહુ અન્હુનું પોતાના માટે જન્નત હાસિલ કરવું
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: أوجب طلحة (أي الجنة) (جامع الترمذي، الرقم: 1692) તલ્હાએ પોતાના માટે (જન્નત) વાજિબ કરી લીધી. હઝરત તલહા રઝિયલ્લાહુ અન્હુ ઉહુદની લડાઈમાં હઝરત ઝુબૈર બિન અવ્વામ રઝિયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક બદન પર ઉહુદની લડાઈમાં બે ઝિરહ (કવચ) હતી. હુઝૂર-અકદસ સલ્લલ્લાહુ …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૧૬
‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં બારહીં અલામત: બારહીં અલામત બિદ્આતસે બહોત શિદ્દત ઔર એહતિમામસે બચના હૈ, કિસી કામ પર આદમિયોંકી કસરતકા જમા હો જાના કોઈ મોતબર ચીઝ નહીં હૈ. બલ્કે અસલ ઈત્તિબા હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા હૈ ઔર યહ દેખના હૈ કે સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ કા કયા મામૂલ રહા હૈ …
વધારે વાંચો »અમ્ર બિલ-મારૂફ અને નહી અનિલ-મુન્કરની જવાબદારી – 8મો એપિસોડ
રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ચાર બુનિયાદી (મૂળભૂત) જવાબદારીઓ રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને લોકોમાં દીન સ્થાપિત કરવા માટે આ દુનિયામાં મોકલવામાં આવ્યા હતા અને આ અહમ અને મહાન મકસદને પૂરો કરવા માટે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને ચાર જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ ચાર જવાબદારીઓ દીનની સ્થાપના અને દીનની હિફાજત માટે જવાબદાર …
વધારે વાંચો »