Monthly Archives: October 2024

ફઝાઇલે-આમાલ – ૧૫

મુસલમાનોં કી હબશા કી હિજરત ઓર શિબે-અબી-તાલિબ મેં કેદ હોના મુસલમાનોં કો ઓર ઉનકે સરદાર ફખરે દો આલમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કો જબ કુફ્ફાર સે તકલીફેં પહોંચતી હી રહીં. ઔર દિન-બ-દિન બજાએ કમ હોને કે ઝિયાદતી હોતી રહી તો હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને સહાબા રદ઼િય અલ્લાહુ અન્હુમ કો ઈજાઝત …

اور پڑھو

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુ થી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની રજામંદી

حدّد سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وكان منهم سيدنا الزبير رضي الله عنه. قال سيدنا عمر رضي الله عنه عنهم: ما أجد أحدا أحق بهذا الأمر من هؤلاء النفر الذين توفي رسول الله صلى الله عليه …

اور پڑھو

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો

عن عمار بن ياسر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن الله وكل بقبري ملكا أعطاه الله أسماء الخلائق فلا يصلي علي أحد إلى يوم القيامة إلا أبلغني باسمه واسم أبيه هذا فلان بن فلان قد صلى عليك (رواه البزار كما في الترغيب والترهيب، الرقم: …

اور پڑھو

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુ અલ્લાહ તઆલાના રસ્તામાં ઘાયલ થવું

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુએ પોતાના પુત્ર અબ્દુલ્લાને ફરમાવ્યું: ما مني عضو إلا وقد جرح مع رسول الله صلى الله عليه وسلم (مجاهدا في سبيل الله) (سنن الترمذي، الرقم: ٣٧٤٦) મારા કોઈ ઉઝ્વ (શરીર નો કોઈ ભાગ) એવો નથી કે જે જંગમાં જખ્મી ન થયો હોય રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ …

اور پڑھو

મસ્જિદમાં પ્રવેશ કરતી વખતે અને બહાર નીકળતી વખતે દુરુદ-શરીફનો પાઠ કરવો

عن أبي حميد أو أبي أسيد الأنصاري رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إذا دخل أحدكم المسجد فليسلم على النبي صلى الله عليه وسلم ثم ليقل اللهم افتح لي أبواب رحمتك فإذا خرج فليقل اللهم إني أسألك من فضلك (سنن أبي داود، الرقم: 465، وسكت …

اور پڑھو

ફઝાઇલે-સદકાત – ૯

‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં ચૌથી અલામત: ચૌથી અલામત આખિરતકે ઉલમા કી યહ હૈ કે ખાને-પીને કી ઔર લિબાસ કી ઉમ્દગિયોં ઔર બેહતરાઈયોં કી તરફ મુતવજ્જહ ન હો, બલ્કે ઈન ચીઝોં મેં દરમિયાની રફતાર ઈખ્તિયાર કરે ઔર બુઝુર્ગો કે તર્ઝ (તરીકે) કો ઈખ્તિયાર કરે. ઈન ચીઝોં મેં જિતના કમી કી તરફ …

اور پڑھو

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું છું, દરેક જણ સાંભળી લે. યાદ રાખવાની વાત છે કે આ લાઈનમાં બે વસ્તુઓ તાલિબ (મુરીદ) માટે રાહઝન છે અને ઘાતક ઝેર છે. એક: તાવીલ પોતાની ગલતી(ભૂલ)ની, અને બીજી: પોતાના પીર (શેખ, હઝરત) પર એતિરાઝ. …

اور پڑھو

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુની ઉદારતા

حدثني مغيث بن سمي قال: كان للزبير بن العوام رضي الله عنه، ألف مملوك يؤدي إليه الخراج فلا يدخل بيته من خراجهم شيئا (السنن الكبرى، الرقم: 15787) મુગીસ બિન સુમય રહિમહુલ્લાહ કહે છે: હઝરત ઝુબૈર રદ઼િય અલ્લા અન્હુને આપતા હતા. તેમની કમાણીમાંથી એક દિરહમ પણ હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂના …

اور پڑھو

બાગે-મોહબ્બત (ત્રીસમો એપિસોડ)

નેક-સાલેહ આલિમ સાહેબ થી મશવરહ કરવાનું મહત્વ (મશવરહ કરવુ= પરામર્શ કરવુ) “દરેક કામ માં તે કામ ના માહેર લોકો ને પૂછવું જોઇએ” એ એક ઉસૂલ અને નિયમ છે જે સામાન્ય રીતે બયાન કરવામાં આવે છે અને જીવનના તમામ ક્ષેત્રોમાં એને લાગુ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ધારો કે એક વ્યક્તિ …

اور پڑھو

ફઝાઇલે-આમાલ – ૧૪

હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ કી હાલત હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ બસા અવકાત (કભી-કભી) એક તિન્કા હાથ મેં લેતે ઔર ફરમાતે કે કાશ! મૈં તિન્કા હોતા. કભી ફરમાતે: કાશ! મુજે મેરી માને જના હી ન હોતા. એક મર્તબા કિસી કામમેં મશ્ગૂલ થે, એક શખ્સ આયા ઔર કહને લગા કે …

اور پڑھو