Daily Archives: August 19, 2024

હઝરત ઝુબૈર રદિય અલ્લાહુ અન્હુ માટે જન્નત ની ખુશખબરી

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યુ: زبير في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) ઝુબૈર જન્નતમાં હશે. (એટલે ​​કે, તેઓ તે લોકોમાં થી છે જેમને આ દુનિયામાં જ જન્નત ની ખુશખબરી આપવામાં આવી.) ઉહુદની જંગ પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમની હાકલના જવાબમાં લબૈક …

વધારે વાંચો »