Monthly Archives: July 2024

હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હૂ નું ડાયરેક્ટ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમથી નમાઝનો તરીકો શીખવુ

في السنة الحادية والعشرين من الهجرة، أتى بعض أهل الكوفة سيدنا عمر رضي الله عنه وشكوا إليه سيدَنا سعدَ بن أبي وقاص رضي الله عنه أنه لا يصلّي بهم صلاة صحيحة. فسأله سيدُنا عمرُ رضي الله عنه عن ذلك، فقال: أما أنا والله فإني كنت أصلي بهم صلاة رسول الله …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ – ૪

હઝરત બિલાલ હબશી રદિ અલ્લાહુ અન્હૂ કા ઈસ્લામ ઔર મુસીબતેં હઝરત બિલાલ ‘હબ્શી મશહૂર સહાબી હૈં જો મસ્જિદે-નબવીકે હમેશા મુઅઝિઝન રહે. શુરુમેં એક કાફિરકે ગુલામ થે. ઈસ્લામ લે આએ. જીસકી વજહસે તરહ તરહકી તકલીફેં દી જાતી થી. ઉમય્યા બિન ખલ્ફ જો મુસલમાનો કા સખ્ત દુશમન થા, ઈનકો સખ્ત ગરમીમેં દો-પહરકે …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ- ૩

સુલહે હુદયબિયા ઔર અબુ જુન્દુલ (રઝી.) અબૂ બસીર (રઝી.) કા કિસ્સા સન ૬ હિજરીમેં હુઝુરે અકદસ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઉમરાકે ઈરાદેસે મક્કા તશરીફ લે જા રહે થે. કુફ્ફારે મક્કાકો ઈસકી ખબર હુઈ ઓર વોહ ઈસ ખબરકો અપની ઝિલ્લત સમઝે ઇસલિએ મુઝાહમતકી ઓર હુદયબિય્યામેં આપકો ઠેરના પડા. (મુઝાહમત=રોકવા અથવા અવરોધવાનુ કામ) …

વધારે વાંચો »

હઝરત સાદ રદી અલ્લાહુ અન્હુ માટે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની દુઆ

قيل لسيدنا سعد بن أبي وقاص رضي الله عنه: متى أصبت الدعوة (أي استجابة دعائك)؟ قال: يوم بدر، كنت أرمي بين يدي النبي صلى الله عليه وسلم، فأضع السهم في كبد القوس، أقول: اللهم زلزل أقدامهم، وأرعب قلوبهم، وافعل بهم وافعل، فيقول النبي صلى الله عليه وسلم: اللهم استجب لسعد …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૨

અલ્લાહ તઆલા કી નેમતેં એક હદીસ મેં હૈ કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને યહ સૂરત (સૂરહ તકાષુર) તિલાવત ફરમાઈ ઔર જબ યહ પળ્યા: ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ ‎﴿٨﴾‏ ‘ફિર ઉસ દિન નેઅમતોંસે સવાલ કિએ જાઓગે’ તો ઈર્શાદ ફરમાયા કે તુમ્હારે રબકે સામને તુમસે ઠંડે પાનીકા સવાલ કિયા જાએગા, મકાનોંકે સાએકા …

વધારે વાંચો »

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના માટે ‘ઇદ્દતમાં બેસવું વાજીબ છે. આવી ઔરત ની ‘ઇદ્દત (જેના શૌહરનો ઇન્તિકાલ થઈ જાય અને તે હામિલા {ગર્ભવતી} નથી) ચાર મહિના અને દસ દિવસ છે. આ હુકમ એવા કેસમાં રહેશે જ્યારે શૌહરનો ઇન્તિકાલ કમરી મહિનાની …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૧

વાલિદૈન (માબાપ) કા એહતેરામ હઝરત તલ્હા (રદી.) ફરમાતે હૈં કે હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમકી ખિદમતમેં એક શખ્સ હાઝિર હુએ ઔર જિહાદમેં શિર્કતકી દરખાસ્ત કી. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને ફરમાયા, તુમ્હારી વાલિદા ઝિન્દા હૈં? ઉન્હોંને અર્ઝ કિયા ઝિન્દા હૈં. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને ફરમાયા કે ઉનકી ખિદમતકો મઝબૂત પકડ લો. …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ- ૨

કિસ્સા હઝરત અનસ બિન નઝ્ર (રઝી.) કી શહાદત કા હુઝરત અનસ બિન નઝર (રઝી.) એક સહાબી થે, જો બદ્રકી લડાઈમેં શરીક નહીં હો સકે થે. ઉનકો ઈસ ચીઝકા રંજ થા ઈસ પર અપને નફસકો મલામત કરતે થે કે ઈસ્લામકી પેહલી અઝીમુશ્શાન લડાઈ ઔર તુ ઉસમેં શરીક ન હો સકા. ઉનકી …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ- ૧

દીનકી ખાતિર સખ્તિયોંકા બરદાશ્ત કરના ઓર તકાલીફ વ મશ્કક્તકા ઝીલના હુઝુરે અકદસ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ ઓર સહાબાએ કિરામ રદી અલ્લાહુ અન્હુમને દીનકે ફેલાને મેં જીસ કદર તકલીફેં ઓર મશ્કશ્કતેં બરદાશ્ત કી હૈ ઉનકા બરદાશ્ત કરના તો દર કિનાર ઉસકા ઈરાદા કરના ભી હમ જૈસે નાલાયકોસે દુશ્વાર હૈ. તારીખકી કિતાબે …

વધારે વાંચો »

પ્રસ્તાવના

અલ્લાહ તઆલાએ ઇન્સાન ને અસંખ્ય નેમતો થી નવાજ્યો છે અને અલ્લાહ તઆલાની દરેક નેમત બહુ મોટી છે, પરંતુ દીનની નેમત સૌથી મોટી અને અદ્ભુત નેમત છે; કારણ કે દીન વતે જ ઇન્સાન ને આખિરતમાં નજાત મળશે, તેને જહન્નમના હમેશા હમેશ વાળા અઝાબ માંથી છૂટકારો મળશે અને તેને જન્નતમાં એડમિશન નસીબ …

વધારે વાંચો »