સવાલ-: શું ઝકાતની રકમથી કોઈ ગરીબ મુસલમાનનું લાઈટ બિલ અને પાણીનું બિલ અદા કરવાથી ઝકાત અદા થઈ જશે?
اور پڑھوDaily Archives: March 24, 2022
વેપારની નિય્યતથી ખરીદવામાં આવેલા પશુઓ પર ઝકાત
સવાલ-: જો ઊંટ, બળદ, ગાય, ઘેંટા અને બકરીઓ વગૈરહ વેચવાની નિય્યતથી ખરીદી લેવામાં આવે, તો શું તેના પર ઝકાત ફર્ઝ થશે?
اور پڑھوઝકાતની રકમથી સ્કૂલનાં માટે કોઈ સામાન ખરીદવુ
સવાલ-: જો કોઈ માણસ ઝકાત અદા કરવાની નિય્યતથી ઝકાતની રકમથી સ્કૂલના માટે કોઈ સામાન ખરીદી લે, તો શું આવી રીતે કરવાથી તેની ઝકાત અદા થઈ જશે?
اور پڑھوઝકાતની રકમથી મસ્જીદ બનાવવુ
સવાલ-: શું ઝકાતની રકમથી મસ્જીદ બનાવવુ જાઈઝ છે? જો ઝકાતની રકમથી મસ્જીદ બનાવવામાં આવે, તો શું ઝકાત અદા થશે?
اور پڑھوમિલકત અને ફ્લેટ વગૈરહ પર ઝકાત
સવાલ-: શું જાયદાદ (મિલકત) અને ફ્લેટ વગૈરહ પર ઝકાત ફર્ઝ છે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી