રૂકુઅ અને કૌમા (૧) સુરએ ફાતિહા પઢો અને સૂરત પઢવા બાદ તકબીર કહો અને હાથ ઉઠાવવા વગર રૂકુઅમાં જાવો. [૧] નોટઃ જ્યારે મુસલ્લી નમાઝની એક હયઅત (હાતલ) થી બીજી હયઅત (હાતલ) ની તરફ જાય, તો તે તકબીર પઢશે. આ તકબીરને તકબીરે ઈન્તેકાલિયા કહે છે. તકબીરે ઈન્તેકાલિયાનો હુકમ આ છે કે …
વધારે વાંચો »Monthly Archives: March 2022
શાબાનની પંદરમી રાતની ફઝીલત
સવાલઃ- મેં એક અરબ શૈખથી સાંભળ્યુ છે કે શબે બરાત ની ફઝીલતના સિલસિલામાં જેટલી પણ હદીસો વારિદ થઈ છે તે બઘી ઝઈફ છે, અને તેમાંથી કોઈ હદીસ સહીહ નથી. તેથી આપણે તે રાતમાં અને તેનાં આગલા દિવસેને મહત્તવતા (અહમિયત) આપવાની જરૂરત નથી. શું આ વાત દુરૂસ્ત છે? જો શબે બરાઅતના …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૪)
જેવી રીતે અંબિયા (અલૈ.) અને સહાબએ કિરામ (રદિ.) મખલૂકની જરૂરતોને પૂરૂ કરવાની કોશિશ કરી, અલ્લાહ તઆલા આપણને મખલૂકની ખૈર ખ્વાહીની ફિકર અતા ફરમાવે અને તેની જરૂરતોને પૂરી કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન...
વધારે વાંચો »નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૧
જ્યારે હાથોને ઉઠાવે તો આ વાતનો સારી રીતે ખ્યાલ રાખો કે હથેળીઓનો રૂખ કિબ્લાની તરફ હોય અને આંગળીઓ પોતાની કુદરતી સ્થિતી પર રહે, ન તો તે ફેલાયેલી હોય અને ન તો મળેલી હોય...
વધારે વાંચો »ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૨
હઝરત મૌલાના રશીદ અહમદ ગંગોહી (રહ.) અને તેમની ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ હઝરત મૌલાના રશીદ અહમદ ગંગોહી (રહ.) મહાન આાલીમે દીન, મુહદ્દીષે જલીલ, ઘણાં મોટા ફકીહ અને પોતાનાં જમાનાનાં કામિલ વલી હતા. તેમનો વંશ (નસબ) મશહૂર સહાબી હઝરત અબુ અય્યુબ અન્સારી (રદિ.) સુઘી પહોંચતો હતો. આ તેજ સહાબી છે જેમનાં ઘરમાં …
વધારે વાંચો »હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમની મોહબ્બત પોતાની ઝાતથી પણ વધારે
તે ઝાતની કસમ જેનાં કબઝામાં મારી જાન છે (તમારૂ ઈમાન તે સમય સુઘી સંપૂર્ણ નહી થશે) જ્યાં સુઘી કે હું તમારી નજદીક તમારી ઝાતથી પણ વધારે મહબૂબ ન થઈ જાવું...
વધારે વાંચો »સુરએ કુરૈશની તફસીર
કુરૈશની ઈઝ્ઝત તથા મહાનતાનો જાહેરી કારણ આ છે કે તેનાં અંદર કેટલાક ઉચ્ચ અખલાક તથા અવસાફો હતા જેવીરીતે કે અમાનત દારી, શુકર ગુઝારી, લોકોની રિઆયત, તેમની સાથે સારો વ્યવ્હાર અને બેબસ લાચાર લોકો અને મઝલૂમોંની મદદ કરવુ વગૈરહ. આવા પ્રકારનાં ઉચ્ચ અખલાક તથા અવસાફ કુરૈશની ફિતરતમાં દાખલ હતુ. આજ કારણ છે કે અલ્લાહ તઆલાએ તેઓને પોતાનું ઘર કાબા શરીફની ખિદમતનો શરફ અતા ફરમાવ્યો...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૩)
આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અગર વાલિદૈન શરીઅતનાં વિરુદ્ઘ કામ કરવાનો હુકમ આપે, તો ઔલાદને જોઈએ કે તે હુકમને પુરૂ ન કરે, કારણકે અલ્લાહ તઆલાની ઈતાઅત તથા ફરમાં-બરદારી સૌથી મુકદ્દમ (પેહલા) છે...
વધારે વાંચો »સાલિહીનની ઈત્તેબાઅ
પ્યારો ! માણસ પોતાની જાતથી નથી વધતો, અલ્લાહ જલ્લ શાનુહુ જેને વધારાવે તેજ વધે છે, પોતાની જાતને નીચી કરી નાંખો, પોતાનાં સમકાલિન (મુઆસિરીન) માંથી દરેકને પોતાનાંથી મોટા સમજો...
વધારે વાંચો »નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૦
નમાઝથી પેહલા (૧) નમાઝનાં માટે યોગ્ય કપડા પેહરવાનો વિશેષ પ્રબંઘ કરવુ જોઈએ. ઔરતને જોઈએ કે તે એવા કપડા પેહરે, જે તેનાં આખા શરીર અને બાલને છુપાવી લે. આ અદબનાં ખિલાફ છે કે એવા તંગ અને ફીટ કપડા પેહરે કે તેનાંથી તેનાં શરીરનો આકાર જાહેર થાય, એવીજ રીતે એટલો બારીક પોશાક …
વધારે વાંચો »