Monthly Archives: March 2022

શું રોઝાની નિય્યત ઝબાનથી કરવુ જરૂરી છે?

સવાલ– જો કોઈએ ઝબાનથી રોઝાની નિય્યત નહી કરી, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે? સ્પષ્ટ રહે કે તેને માનસિક રીતે ખબર છે કે તે રમઝાનનો રોઝો રાખી રહ્યો છે.

اور پڑھو

ફજરથી પેહલા જનાબતનું ગુસલ ન કરવાની સૂરતમાં રોઝાનો હુકમ

સવાલ– અગર કોઈએ રમઝાનનાં મહીનામાં ફજરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ નહી કર્યુ, બલકે ઝોહરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ કર્યુ, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે?

اور پڑھو

ઝકાતની રકમથી સ્કૂલનાં માટે કોઈ સામાન ખરીદવુ

સવાલ-: જો કોઈ માણસ ઝકાત અદા કરવાની નિય્યતથી ઝકાતની રકમથી સ્કૂલના માટે કોઈ સામાન ખરીદી લે, તો શું આવી રીતે કરવાથી તેની ઝકાત અદા થઈ જશે?

اور پڑھو

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૪

બીજી રકાત (૧) પેહલી રકઅતનાં બીજા સજદા બાદ તકબીર કહીને બીજી રકાતનાં માટે ઊભી થઈ જાવો. (૨) સજદાથી ઉઠતી વખતે પેહલા પેશાની ઉઠાવો, પછી નાક, પછી હાથોને અને અંતમાં ઘુંટણોને ઉઠાવે. (૩) સજદાથી ઉઠતા સમયે જમીનનો સહારો ન લો (પણ આ કોઈ ઉઝર હોય). (૪) મામૂલનાં અનુસાર (પેહલી રકાતની જેમ) …

اور پڑھو

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૩

સજદો ‎(૧) તકબીર કહો અને હાથ ઉઠાવવા વગર સજદામાં જાવો. ‎(૨) સજદામાં જતા સમયે પેહલા જમીન પર ઘુટણોને મુકો, પછી હથેળીઓને જમીન પર મુકે, પછી ‎નાકને અને અંતમાં પેશાનીને મુકો. ‎(૩) સજદાની હાલતમાં આંગળીઓને એકબિજાથી મેળવે અને કિબ્લા રૂખ કરે. ‎(૪) સજદામાં હથેળીઓને કાનોનાં બરાબરમાં રાખો. ‎(૫) શરીરનાં અંગોને એક-બીજાથી …

اور پڑھو

મદદનો આધાર

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “ફતહ તથા નુસરત(મદદ)નો આધાર અછત અને વિપુલતા પર નથી તે વસ્તુજ અલગ છે. મુસલમાનો એ માત્ર તેજ એક વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ એટલે ખુદા તઆલાની રઝા પછી કામમાં લાગી જવુ જોઈએ અગર કામયાબ થઈ ગયા શુકર કરો નાકમયાબ થઈ ગયા …

اور پڑھو