સવાલ– શું સદકએ ફિત્રની અદાયગી માટે ઘઉં અને જવ જ જરૂરી છે અથવા તે બન્નેવની કીમત આપવુ પણ જાઈઝ છે?
اور پڑھوMonthly Archives: May 2021
અમૂક લોકોને સદકએ ફિત્રની રકમ એક વ્યક્તિને આપવુ
સવાલ– શું થોડા લોકો માટે જાઈઝ છે કે તે પોતાનાં સદકએ ફિત્રની રકમ એક ગરીબ વ્યક્તિને આપી દે?
اور پڑھوસદકએ ફિત્રની રકમ અમૂક ગરીબોમાં વિતરણ કરવુ
સવાલ– શું તે વ્યક્તિનાં માટે જાઈઝ છે કે તે પોતાનાં સકદએ ફિત્રની રકમ બે અથવા બેથી વધારે ગરીબોમાં તકસીમ કરે?
اور پڑھوસદકએ ફિત્રનો નિસાબ
સવાલ– એક વ્યક્તિની પાસે નિસાબનાં બરાબર રોકડ માલ નથી, પણ તેની પાસે વધારાનાં કપડા છે જેનો ઉપયોગ કરવામાં નથી આવતો, પણ તેની કીમત ઝકાતનાં નીસાબનાં બરાબર પહોંચે છે, તો શું તેનાં પર સદકએ ફિત્ર વાજીબ થશે?
اور پڑھوસદકતુલ ફિત્ર નો વુજૂબ
સવાલ– સદકતુલ ફિત્ર કોનાં પર વાજીબ છે?
اور پڑھوએતેકાફની હાલતમાં રીહ કાઢવા (ફુસકી છોડવા) માટે મસ્જીદ જવુ
સવાલ– અગર કોઈ સુન્નત એતેકાફમાં બેસ્યો છે, તો શું તેનાં માટે રીહ ખારીજ (ફુસકી છોડવા) માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?
اور پڑھوએતેકાફ ની હાલતમાં સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ
સવાલ– શું મોઅતકિફ (સુન્નત એઅતેકાફ કરવા વાળા) નાં માટે સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?
اور پڑھوએતેકાફની હાલતમાં હાથ ધોવા માટે મસ્જીદથી નિકળવુ
સવાલ– અગર કોઈ વ્યક્તિ સુન્નત એતેકાફમાં બેસ્યો હોય અને ખાવાનું ખાતા સમયે હાથ ઘોવા માટે મસ્જીદથી નિકળે, તો શું તેનો એતેકાફ ફાસિદ થઈ જશે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી