(૨) જનાઝાને ઝડપથી લઈને ચાલવુ મસ્નૂન છે, પરંતુ દોડવુ ન જોઈએ અને ન એટલુ વધારે ઝડપથી ચાલવુ જોઈએ કે મય્યિતનું શરીર એક તરફથી બીજી તરફ હલવા લાગે...
વધારે વાંચો »Monthly Archives: January 2021
મુસીબતની હાલતનાં અહકામ
“અગર મુસીબત આપણાં કોઈ મુસલમાન ભાઈ પર આવે તો તેને પોતાનાં પર મુસીબત આવી એવુ સમજવુ તેનાં માટે પણ એવીજ તદબીર (ઉપાય) કરવામાં આવે એટલે જેવીરીતે કે અગર પોતાનાં ઉપર મુસીબત આવે ત્યારે જે તદબીર પોતાનાં માટે કરો તેજ તદબીર તેના માટે કરો.”...
વધારે વાંચો »નિકાહની સુન્નતોં અને આદાબ – ૪
નિકાહની સફળતાનાં માટે અને મિયાં-બીવીનાં વચ્ચે સ્નેહ તથા પ્રેમ બાકી રાખવા માટે જરૂરી છે કે બન્નેવ એકબીજાનાં સમાન અને બરાબર હોય. જ્યારે મિયાં-બીવીમાં જોડ હોય, તો પરસ્પર સ્નેહ અને એકતા થશે, અને દરેક ખુશી અને મુહબ્બતની સાથે પોતાની વૈવાહિક જવાબદારી ને પૂરી કરશે...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (ત્રીજુ પ્રકરણ)
નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની વફાત (મરણ) થી પેહલા હઝરત ફાતિમા (રદિ.) ને ખુશ ખબરી આપી હતી કે “તું જન્નતની બઘી સ્ત્રીઓની રાણી બનશે”...
વધારે વાંચો »જનાઝાની નમાઝમાં મોડુ કરવુ
મોટી જમાઅતની આશામાં જનાઝાની નમાઝમાં મોડુ કરવુ મકરૂહ છે. એવીજ રીતે અગર કોઈનો જુમ્આનાં દિવસે ઈન્તિકાલ થઈ જાય, તો આ આશા કરી જુમ્આની નમાઝ બાદ વધારે લોકો જનાઝાની નમાઝમાં શરીક થશે, જનાઝાની નમાઝને વિલંબન કરાવવુ મકરૂહ છે...
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી