સવાલ- શરીઅતના રૂ થી તે માણસનો શું હુકમ છે જેણે નઝર માની કે જો તેનું ફલાણું કામ થઈ જાય, તો તે કુર્બાની કરશે, પછી જો તેનું તે કામ પુરૂ થઈ જાય, તો શું તેના પર કુર્બાની વાજીબ થશે. વધારેમાં એ પણ બતાવશો કે આ મસઅલામાં માલદાર અને ગરીબ દરમિયાન હુકમમાં …
اور پڑھوDaily Archives: June 20, 2020
ગરીબ માણસનું કુર્બાનીનાં માટે જાનવર ખરીદવુ
સવાલ- ગરીબ માણસે (જેના પર કુર્બાની વાજીબ નથી) કુર્બાની માટે જાનવર ખરીદ્યુ, તો શું તેના પર કુર્બાની વાજીબ થઈ જશે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી