અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે. (૪) કિબ્લા ની તરફ રુખ કરી અઝાન આપવુ.[૧] عن معاذ بن جبل رضي الله عنه قال… فجاء عبد الله بن زيد رجل من الأنصار وقال فيه فاستقبل القبلة … (سنن أبي داود رقم ۵٠۷) હઝરત મુઆઝ બિન જબલ(રદિ.)ની …
اور پڑھوMonthly Archives: June 2020
બાર ઝિલ હિજ્જહનાં ગુરૂબે શમ્સથી પેહલા ઘરે ફરવા વાળા મુસાફિર પર કુર્બાની
સવાલ- એક માણસ દસ, અગ્યાર અને બાર ઝિલ-હિજ્જાના સફરની હાલતમાં હતો, પણ તે બાર ઝિલ-હિજ્જાના સૂરજ ગુરૂબ થાય તે પેહલા ઘરે પાછો આવી ગયો, તો શું તેના પર કુર્બાની વાજીબ થશે?
اور پڑھوમુસાફિર પર કુર્બાની
સવાલ- શું મુસાફિર પર કુર્બાની વાજીબ છે?
اور پڑھوકુર્બાનીનો વુજૂબ
સવાલ- કુરબાની કોના પર વાજીબ છે?
اور پڑھوઅઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૭)
અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી