અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે. (૧) અઝાનનાં શબ્દોને ન બગાડો અને ન એવા તરન્નુમ અને રાગની સાથે અઝાન આપો કે અઝાનનાં શબ્દો બગડી જાય.[૧] عن يحيى البكاء قال: قال رجل لابن عمر: إني لأحبك في الله فقال ابن عمر: لكني أبغضك في الله …
اور پڑھوMonthly Archives: June 2020
કુર્બાનીનો સમય
સવાલ- કુરબાનીનો સમય ક્યારે શરૂ થાય છે?
اور پڑھوબાપ(પિતા) પર નાબાલિગ છોકરાવોની તરફથી કુર્રબાની
સવાલ– શું બાપ (પિતા) પર નાબાલિગ છોકરાઓ નાં તરફથી કુર્બાની વાજીબ છે?
اور پڑھوઅઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૦)
عن عبد الله بن زيد رضي الله عنه قال … فأخبرته بما رأيت فقال: إنها لرؤيا حق إن شاء الله فقم مع بلال فألق عليه ما رأيت فليؤذن به فإنه أندى صوتا منك...
اور پڑھوકુર્બાનીની નઝર માનવુ(માનતા માનવી)
સવાલ- શરીઅતના રૂ થી તે માણસનો શું હુકમ છે જેણે નઝર માની કે જો તેનું ફલાણું કામ થઈ જાય, તો તે કુર્બાની કરશે, પછી જો તેનું તે કામ પુરૂ થઈ જાય, તો શું તેના પર કુર્બાની વાજીબ થશે. વધારેમાં એ પણ બતાવશો કે આ મસઅલામાં માલદાર અને ગરીબ દરમિયાન હુકમમાં …
اور پڑھوગરીબ માણસનું કુર્બાનીનાં માટે જાનવર ખરીદવુ
સવાલ- ગરીબ માણસે (જેના પર કુર્બાની વાજીબ નથી) કુર્બાની માટે જાનવર ખરીદ્યુ, તો શું તેના પર કુર્બાની વાજીબ થઈ જશે?
اور پڑھوઅલ્લાહ તઆલાનાં વિષે અકાઈદ(માન્યતાઓ)
(૧) માત્ર અલ્લાહ તઆલાજ માબૂદે બરહક(સાત્વત પૂજનીય) અને ઈબાદતનો હક રાખનાર છે...
اور پڑھوઅઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૯)
અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે...
اور پڑھوકુર્બાનીનાં દિવસોમાં સાહિબે નિસાબ થવા વાળા પર કુર્બાની
સવાલ- એક માણસ પર સાહિબે-નિસાબ ન હોવાના કારણે કુર્બાની વાજીબ ન હતી, પણ બાર ઝિલ-હિજ્જહના દિવસે સૂરજ ડૂબવાથી પેહલા તે નિસાબના બરબર માલ નો માલિક થઈ ગયો, તો શું કુરબાની વાજીબ થશે?
اور پڑھوસાચી ધાર્મિક માન્યતાઓની મહત્તવતા
દીને ઈસ્લામ અને તેના બઘા અરકાનની બુન્યાદ અકાઈદ(માન્યતાઓ)નાં સહીહ થવા પર છે. અગર કોઈ માણસનાં અકાઈદ(માન્યતાઓ) દુરૂસ્ત(બરાબર) ન હોય...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી