Daily Archives: April 22, 2020

એતેકાફ ની હાલતમાં મસ્જીદથી તબરીદ ગુસલ માટે નિકળવુ

સવાલ- એક માણસ મસ્જીદમાં સુન્નત એતેકાફ માટે બેઠો છે. શું તેનાં માટે ઠંડક હાસિલ કરવાની ગરજ થી ગુસલ કરવા માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?

اور پڑھو

એતેકાફનાં માટે મોડે થી પહોંચવુ

સવાલ- મેં એતેકાફનો ઈરાદો કર્યો હતો, પણ અફસોસ છે કે  વધારે ટ્રાફિકનાં કારણે હું મસ્જીદે સમય પર ન પહોંચી શક્યો, એતેકાફનાં શરૂઆતી સમયનાં પછી હું મસ્જીદે પહોંચ્યો, તો શું મારો સુન્નત એતેકાફ દુરૂસ્ત છે? શું મારા શિરે આવતા વર્ષે ફરીથી એતેકાફ કરવુ જરૂરી થશે?

اور پڑھو

એતેકાફ ની હાલતમાં મોબાઈલનો ઈસ્તેમાલ

સવાલ- અગર કોઈ માણસ એતેકાફનાં દરમિયાન મસ્જીદમાં કોઈ જરૂરી ખાસ કામનાં માટે મોબાઈલ ફોન ઈસ્તેમાલ કરે, તો તેના માટે એવી રીતે કરવુ  જાઈઝ છે? અને તેના એતેકાફ પર કોઈ અસર નહી પડશે. હું જાણતો છું કે એતેકાફનાં દરમિયાન મોબાઈલ ફોન ની સાથે રવમુ દુરૂસ્ત નથી અને તેનાથી એતેકાફની બરકત ખતમ …

اور پڑھو