عن أبي أمامة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم أكثروا علي من الصلاة في كل يوم الجمعة...
વધારે વાંચો »Monthly Archives: April 2020
નાકાબિલે વસૂલ (અપ્રાપ્ય) કર્ઝ પર ઝકાત
સવાલ-: શું તે કર્ઝ પર ઝકાત ફર્ઝ છે, જે માણસ કર્ઝદારથી પાછા મળવાની ઉમ્મીદ (આશા) નથી રાખતો?
વધારે વાંચો »રોઝામાં મસોઢામાંથી લોહી નિકળવુ
સવાલ- જો રોઝાનાં દરમિયાન મસોઢામાંથી લોહી નિકળે અને ગળામાં દાખલ થઈ જાય, તો શું તેનાંથી રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જાય, તો શું કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન માં આંખ, કાન અને નાક માં દવા નાંખવુ
સવાલ- રોઝાની હાલતમાં જો રોઝેદાર આંખ, કાન અને નાકમાં દવા નાંખે તો એવું કરવાથી રોઝા પર અસર પડશે?
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન કુલ્લી યા નાક સાફ કરતા સમયે હલક (ગળા) માં પાણી ચાલી જવુ
સવાલ- જો વુઝૂ અથવા ગુસલમાં રોઝેદારનાં હલકમાં પાણી ચાલી ગયુ કુલ્લી (કોગળા) અથવા નાક સાફ કરવાથી, તો શું તેનાંથી તેનો રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન બખૂર વગૈરહનો ધુમાડો સુંઘવુ
સવાલ- જો કોઈ માણસ રોઝાનાં દરમિયાન વગર કસ્દ-ઓ-ઈરાદાથી (જાણીજોઈને) બખૂર અથવા લોબાન વગૈરહ નો ધુમાડો સુંઘી લે તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?
વધારે વાંચો »શું સિગરેટ પીવાથી રોઝો ટૂટી જાય છે?
સવાલ- શું સિગરેટ પીવાથી રોઝો ટૂટી જાય છે? અને જો ટૂટી જતો હોય, તો કઝા અને કફ્ફારો બંને લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »રમઝાનનાં મહિનામાં દિવસનાં સફર શરૂ કરવાવાળા પર રોઝો
સવાલ- એક માણસ રમઝાનમાં દિવસનાં સફર શરુ કરવાનો છે અને સુબહ સાદિકનાં સમયે (જે સમયે રોઝો શરૂ થાય છે) તે પોતાનાં ઈલાકામાં જ છે, અને તે મુસાફિર નથી તો શું તેના માટે રોઝો ન રાખવું જાઈઝ છે?
વધારે વાંચો »સફરમાં રોઝો રાખવુ
સવાલ- શું મુસાફિર પર સફરનાં દરમિયાન રોઝો રાખવુ ફર્ઝ છે?
વધારે વાંચો »રોઝાને ફાસિદ સમજીને(ટૂટી ગયો એમ સમજી) જાણી જોઈને ખાવુ પીવુ
સવાલ- કોઈએ રોઝાનાં દરમિયાન ભુલથી કંઈક ખાઈ લીઘુ, ત્યારબાદ આ વિચારી કે રોઝો ટૂટી ગયો છે, જાણી જોઈને કંઈક ખાઈ લીઘુ, તો શું તેનાથી રોઝો ફાસિદ થઈ જશે? અગર રોઝો ફાસિદ થઈ જશે તો કઝાની સાથે કફ્ફારો પણ લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »