સવાલ- રોઝાની હાલતમાં જો રોઝેદાર આંખ, કાન અને નાકમાં દવા નાંખે તો એવું કરવાથી રોઝા પર અસર પડશે?
اور پڑھوMonthly Archives: April 2020
રોઝાનાં દરમિયાન કુલ્લી યા નાક સાફ કરતા સમયે હલક (ગળા) માં પાણી ચાલી જવુ
સવાલ- જો વુઝૂ અથવા ગુસલમાં રોઝેદારનાં હલકમાં પાણી ચાલી ગયુ કુલ્લી (કોગળા) અથવા નાક સાફ કરવાથી, તો શું તેનાંથી તેનો રોઝો ટૂટી જશે?
اور پڑھوરોઝાનાં દરમિયાન બખૂર વગૈરહનો ધુમાડો સુંઘવુ
સવાલ- જો કોઈ માણસ રોઝાનાં દરમિયાન વગર કસ્દ-ઓ-ઈરાદાથી (જાણીજોઈને) બખૂર અથવા લોબાન વગૈરહ નો ધુમાડો સુંઘી લે તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?
اور پڑھوશું સિગરેટ પીવાથી રોઝો ટૂટી જાય છે?
સવાલ- શું સિગરેટ પીવાથી રોઝો ટૂટી જાય છે? અને જો ટૂટી જતો હોય, તો કઝા અને કફ્ફારો બંને લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?
اور پڑھوરમઝાનનાં મહિનામાં દિવસનાં સફર શરૂ કરવાવાળા પર રોઝો
સવાલ- એક માણસ રમઝાનમાં દિવસનાં સફર શરુ કરવાનો છે અને સુબહ સાદિકનાં સમયે (જે સમયે રોઝો શરૂ થાય છે) તે પોતાનાં ઈલાકામાં જ છે, અને તે મુસાફિર નથી તો શું તેના માટે રોઝો ન રાખવું જાઈઝ છે?
اور پڑھوસફરમાં રોઝો રાખવુ
સવાલ- શું મુસાફિર પર સફરનાં દરમિયાન રોઝો રાખવુ ફર્ઝ છે?
اور پڑھوરોઝો તૂટી ગયો છે એમ સમજીને જાણીજોઈને ખાવું-પીવું
સવાલ: કોઈએ રોઝા દરમિયાન ભૂલથી કંઈક ખાઈ લીધું, ત્યારબાદ એવું વિચારીને કે તેનો રોઝો તૂટી ગયો છે, તેણે જાણીજોઈને ખાઈ લીધું, તો શું તેનાથી તેનો રોઝો તૂટી ગયો? જો તેનો રોઝો તૂટી ગયો હોય, તો શું તેના પર કઝાની સાથે કફ્ફારો પણ લાઝિમ (ફરજિયાત) થશે કે ફક્ત કઝા લાઝિમ થશે?
اور پڑھوકારોબારનાં સામાનની વિવિધ વસ્તુઓ પર ઝકાત
સવાલ-: જો કોઈ માણસ વિવિધ પ્રકારના સામાન ખરીદી લે જે પોતે વેચાવાના નથી, પણ તેના થકી તિજારતનો સામાન બનાવવામાં આવે છે, ઉદાહરણ તરીકે તિજારતનો સામાન કુર્તો છે, કુર્તો બનાવવા માટે કપડા, દોરા, બટન વગૈરહની જરૂરત પડે છે. કુર્તો બનાવવાથી પેહલા જ્યારે આ વસ્તુઓ અલગ અલગ છે, તો શું આ બઘા …
اور پڑھوરોઝા દરમિયાન ભૂલથી ખાવું-પીવું
સવાલ: શું રોઝા દરમિયાન ભૂલથી ખાવા-પીવાથી રોઝો તૂટી જશે?
اور پڑھوમાહે-રમઝાનમાં શરઈ ઉઝ્ર વગર રોઝો ન રાખવો
સવાલ: જો કોઈ માણસ શરઈ ઉઝ્ર વગર રમઝાનુલ-મુબારકમાં રોઝો ન રાખે અને લોકોની સામે ખુલ્લેઆમ ખાય કે પીવે, તો તેવા માણસ માટે શું હુકમ છે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી