Monthly Archives: April 2020

એતેકાફનાં માટે મોડે થી પહોંચવુ

સવાલ- મેં એતેકાફનો ઈરાદો કર્યો હતો, પણ અફસોસ છે કે  વધારે ટ્રાફિકનાં કારણે હું મસ્જીદે સમય પર ન પહોંચી શક્યો, એતેકાફનાં શરૂઆતી સમયનાં પછી હું મસ્જીદે પહોંચ્યો, તો શું મારો સુન્નત એતેકાફ દુરૂસ્ત છે? શું મારા શિરે આવતા વર્ષે ફરીથી એતેકાફ કરવુ જરૂરી થશે?

વધારે વાંચો »

એતેકાફ ની હાલતમાં મોબાઈલનો ઈસ્તેમાલ

સવાલ- અગર કોઈ માણસ એતેકાફનાં દરમિયાન મસ્જીદમાં કોઈ જરૂરી ખાસ કામનાં માટે મોબાઈલ ફોન ઈસ્તેમાલ કરે, તો તેના માટે એવી રીતે કરવુ  જાઈઝ છે? અને તેના એતેકાફ પર કોઈ અસર નહી પડશે. હું જાણતો છું કે એતેકાફનાં દરમિયાન મોબાઈલ ફોન ની સાથે રવમુ દુરૂસ્ત નથી અને તેનાથી એતેકાફની બરકત ખતમ …

વધારે વાંચો »

તરાવીહની નમાઝ પર મુઆવઝો(પૈસા) લેવુ

સવાલ- તરાવીહની નમાઝ પર મુઆવઝો લેવાનો શું હુકમ છે? હું આ મસઅલો તે લોકોને દેખાડવા માંગુ છું જે મને તરાવીહની નમાઝ પર મુઆવઝો લેવા પર મજબૂર કરે છે. હકીકત આ છે કે હું જે દેશ માં રહું છું ત્યાં તરાવીહની નમાઝ ની ઈમામત કરવા વાળાને ઘણાં લોકો પૈસા અને હદીયાઓ …

વધારે વાંચો »

તરાવીહ ની નમાઝનાં માટે જવા પેહલા મસ્જીદમાં ઈશાની નમાઝ અદા કરવુ

સવાલ- રમઝનનાં મહીનામાં ઘણાં લોકો તરાવીહની નમાઝ મસ્જીદમાં નથી પઢતા, બલકે પોતનાં ઘરોમાં અને કારખાનાઓમાં બાજમાઅત પઢે છે. ચુંકે એમની તરાવીહની નમાઝ તેજ જગ્યાઓમાં થાય છે તો તે ત્યા પણ ઈશાની નમાઝ પઢે છે અને મસ્જીદમાં ઈશાની નમાઝ નથી પઢતા. હાલાંકે તેમનાં ઘર મસ્જીદ થી દૂર નથી. તેઓ ઈશાની નમાઝ …

વધારે વાંચો »

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૨

(૧) હરામ અને મુશ્તબા વસ્તુઓ(શકવાળી વસ્તુઓ) થી એહતિરાઝ કરે(બચે) ચાહે તે મુશ્તબા(શક વાળુ) યા હરામ વસ્તુ ખાવા પીવાથી સંબંધિત હોય યા અમલથી સંબંધિત હોય...

વધારે વાંચો »

કારખાનાનાં અધૂરા (અપૂર્ણ) તૈયાર થયેલા માલ પર ઝકાત

સવાલ-: મારી પાસે કપડા તૈયાર કરવાનુ કારખાનુ છે. મેં સૌથી પેહલા બહારના દેશોથી સૂત (સુતરાઉ દોરા) હાસિલ કરું છું અને પછી એજ સૂત (સુતરાઉ દોરા) થી કપડા તૈયાર કરું છું. જ્યારે કપડા તૈયાર થઈ જાય તો હું તે કપડાઓને બીજી ખાસ કંપનીઓને દસ ટકાના નફાની સાથે વેચુ છું. વિશેષ હું …

વધારે વાંચો »