Daily Archives: February 22, 2020

સોના અને ચાંદીની ઝકાત કાઢવાનો તરીકો

સવાલ-: સોના અને ચાંદીની જકાત કાઢવાનો તરીકો શું છે? બીજો સવાલ એ છે કે સોના અને ચાંદીના ઘરેણાં (જવેરાત) ની જકાત કાઢતા સમયે કિંમત નક્કી કરવામાં શું કારીગરી (મજૂરી) ને પણ ગણવામાં આવશે?

વધારે વાંચો »